મહારાષ્ટ્રના આ નિર્ણય બાદ ગુજરાતના ખેડૂત સંગઠનો અને કૃષિ ક્ષેત્રના નિષ્ણાતોમાં ફરી એકવાર દેવા માફીની માંગ પ્રબળ બની છે. ગુજરાતના ખેડૂતો પણ દર વર્ષે અનેક કુદરતી આફતોનો સામનો કરે છે.
મહારાષ્ટ્રના આ નિર્ણય બાદ ગુજરાતના ખેડૂત સંગઠનો અને કૃષિ ક્ષેત્રના નિષ્ણાતોમાં ફરી એકવાર દેવા માફીની માંગ પ્રબળ બની છે. ગુજરાતના ખેડૂતો પણ દર વર્ષે અનેક કુદરતી આફતોનો સામનો કરે છે.
રાજ્યમાં સૌથી વધુ વરસાદ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં 95 મીમી (3.74 ઇંચ) નોંધાયો હતો. બીજા ક્રમે સુરત જિલ્લાના ઉમરપાડામાં 70 મીમી વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ખેડા, સુરેન્દ્રનગર, તાપી, ભરૂચ અને ડાંગ જેવા જિલ્લાઓમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 3 જૂને આખા ગુજરાતમાં વરસાદ જોવા મળશે. જો કે, તીવ્ર પવન અને વીજળીના કારણે ખેડૂતોને સાવચેત રહેવા જણાવાયું છે.
પશુઓના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં જો પશુનો વીમો લેવામાં આવ્યો હોય તો પશુપાલકને વીમાની રકમમાંથી નવા પશુની ખરીદી કરી શકાય છે. આથી પશુપાલન વ્યવસાય સતત ચાલુ રાખવામાં સહાય મળે છે.
સરકારના આ નિર્ણયથી ગુજરાત અને દેશભરના કપાસ પકવતા ખેડૂતોમાં ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે. સવાલ ઉઠી રહ્યો છે કે શું સરકારે ઉદ્યોગપતિઓ માટે જગતના તાત સાથે દગો કર્યો છે?
રાજ્યના પ્રગતિશીલ પશુપાલકોને સન્માનિત કરવા માટે પશુપાલન વિભાગ દ્વારા દર વર્ષે આ એવોર્ડ આપવામાં આવે છે. આ યોજના માત્ર ઇનામ પૂરતી જ નથી, પરંતુ અન્ય પશુપાલકો માટે પ્રેરણારૂપ બનવાનો પણ એક સારો અવસર છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ના આંકડા મુજબ, રાજ્યના ૪૫ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં મહીસાગરના વિરપુરમાં સૌથી વધુ ૨૯ MM અને અરવલ્લીના મોડાસામાં ૨૮ MM વરસાદ નોંધાયો છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી મુજબ, આજથી રાજ્યના વાતાવરણમાં પલટો આવવાનું શરૂ થઈ ગયુ છે. ઘણી જગ્યાએ પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહી છે.
કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલય દ્વારા ડ્રોનની ખરીદી પર અલગ-અલગ વર્ગો માટે 40% થી 100% સુધીની આર્થિક સહાય એટલે કે સબસિડી આપવામાં આવે છે. એક અંદાજ મુજબ, એક સારા કિસાન ડ્રોનની કિંમત આશરે 6 લાખથી 10 લાખ રૂપિયા સુધીની હોય છે.
ખેડૂતોને પાક સંગ્રહ કરવા માટે 300 ચોરસ ફૂટ સુધીના સ્ટ્રક્ચર બનાવવા કુલ ખર્ચના 50 ટકા અથવા મહત્તમ 1 લાખની સબસિડી આપવામાં આવતી હતી. સરકારે હવે આ મર્યાદા બમણી કરવાનો નિર્ણય કર્યો છે.
બજારમાં વાયર, સિમેન્ટના પોલ અને મજૂરીના ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આર્થિક મદદ વધારી દીધી છે. હવે સરકાર દ્વારા આ સહાય વધારીને પ્રતિ રનિંગ મીટર દીઠ 300 અથવા વાસ્તવિક ખર્ચના 50 ટકા ચૂકવવામાં આવશે.
જે ખેડૂતો પોતાના મગનો પાક ટેકાના ભાવે વેચવા માંગે છે તેઓ 10 જૂન 2026 સુધીમાં ગ્રામ્ય સ્તરે જઈને વિનામૂલ્યે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે. સરકાર તરફથી આ માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે.