અગાઉ રાજ્યના વિવિધ વિસ્તારોમાં જમીનના ટુકડા અંગેના નિયમોમાં તફાવત જોવા મળતો હતો. હવે સમગ્ર ગુજરાતમાં ઓછામાં ઓછી 10 ગુંઠાની મર્યાદાનો એકસમાન નિયમ લાગુ કરવામાં આવ્યો છે.
અગાઉ રાજ્યના વિવિધ વિસ્તારોમાં જમીનના ટુકડા અંગેના નિયમોમાં તફાવત જોવા મળતો હતો. હવે સમગ્ર ગુજરાતમાં ઓછામાં ઓછી 10 ગુંઠાની મર્યાદાનો એકસમાન નિયમ લાગુ કરવામાં આવ્યો છે.
Geographical Indication (ભૌગોલિક સંકેત) એ એક એવું વિશેષ નામ અથવા ચિહ્ન છે, જે કોઈ ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં ઉત્પન્ન થતી પ્રોડક્ટને આપવામાં આવે છે.
આ યોજના હેઠળ કપાસની આધુનિક ખેતી પદ્ધતિ અપનાવનાર ખેડૂતોને હેક્ટર દીઠ રૂપિયા ૧૪,૦૦૦ સુધીની ઈનપુટ સહાય આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષે આ મિશન માટે ૧૩૪.૮૦ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે
સરકારે ખેતરોમાંથી પસાર થતી હાઈ-વોલ્ટેજ વીજ લાઈનો અને પાવર ટાવર્સના વળતર દરમાં મોટો વધારો કરવાની જાહેરાત કરી છે. હવે ખેડૂતોને જૂની જંત્રીના બદલે જમીનના પ્રવર્તમાન બજાર ભાવ (Market Rate) ના બમણા દરે વળતર ચૂકવવામાં આવશે.
હિતેશભાઈએ ગુજરાતની સૌપ્રથમ પ્રમાણિત પબ્લિક વેરાયટી ‘સોના-100’ નું વાવેતર કરીને સફળતા મેળવી છે. આ વેરાયટી પોતાની અદભુત મિઠાસ માટે હાલ ખેડૂતો અને ગ્રાહકોમાં ભારે લોકપ્રિય થઈ રહી છે.
ક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સાર્વત્રિક વાવણીલાયક વરસાદ થતાં જગતનો તાત હરખાયો છે. આ ગુજરાત હવામાન અપડેટ ખેડૂતો માટે ખુશીના સમાચાર લઈને આવ્યું છે.
જ્યાં સુધી વહીવટી તંત્ર કે સરકાર તરફથી તેમની માંગણીઓ અંગે કોઈ ઠોસ લેખિત ખાતરી આપવામાં નહીં આવે, ત્યાં સુધી આંદોલન ઉગ્ર ગતિએ ચાલુ જ રહેશે. બીજી બાજુ જિલ્લા પ્રશાસન પણ આ ગતિરોધનો વહેલી તકે ઉકેલ લાવવા માટે સતત મધ્યસ્થીના પ્રયાસો કરી રહ્યું છે.
જેતપર ખાતે છેલ્લા 10 દિવસથી સ્થાનિક ખેડૂતો અને મહિલાઓ અન્ન-જળનો ત્યાગ કરીને ઉપવાસ પર બેઠા છે. લાંબા સમયની ભૂખ હડતાળના કારણે આંદોલનકારીઓના શરીર નબળા પડી રહ્યા છે. આજે ઉપવાસ છાવણી પર બેઠેલા વધુ બે આંદોલનકારીઓની તબિયત લથડતા તુરંત મેડિકલ ટીમ બોલાવવી પડી હતી.
ચોમાસાના પ્રથમ 24 કલાકમાં નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં સૌથી વધુ 85 મિમી (આશરે 3.35 ઇંચ) વરસાદ ખાબક્યો છે. આ વિસ્તારના ખેડૂતો માટે આ વરસાદ અમૃત સમાન છે, કારણ કે આનાથી જમીનમાં ભેજનું પ્રમાણ વધશે અને કપાસ, ડાંગર જેવા પાકોની વાવણી ઝડપથી શરૂ કરી શકાશે.
આંદોલનના ભાગરૂપે પ્રથમ યાત્રા કચ્છ જિલ્લાના વ્રજવાણી ગામેથી શરૂ થશે, જ્યારે બીજી યાત્રા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા-હળવદ વિસ્તારના ગામોમાંથી પ્રસ્થાન કરશે. બંને યાત્રાઓ લતીપુર ખાતે એકત્રિત થશે અને ત્યારબાદ સંયુક્ત રીતે દ્વારકા તરફ આગળ વધશે.
જરાતમાં ઉનાળુ સીઝન ૨૦૨૬ માટે મગનું વાવેતર કરનારા ખેડૂતો માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં પીએસએસ (PSS) હેઠળ 18,250 મેટ્રિક ટન (MT) મગની ખરીદી કરવામાં આવશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બુધવાર અથવા ગુરુવાર સુધીમાં ચોમાસું દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોને આવરી લેશે.