Natural farming : ગુજરાતના 500 ગામોને પ્રાકૃતિક કૃષિ ગામ તરીકે વિકસાવાશે
Natural farming : રાસાયણિક ખેતી પરની નિર્ભરતા ઘટાડવા માટે 500 પ્રાકૃતિક ખેતી ગામો તૈયાર કરવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ પર્યાવરણની જાળવણી અને લાંબા ગાળે ખેતીના ખર્ચમાં ઘટાડો કરીને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવાનો છે.