કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલય દ્વારા ડ્રોનની ખરીદી પર અલગ-અલગ વર્ગો માટે 40% થી 100% સુધીની આર્થિક સહાય એટલે કે સબસિડી આપવામાં આવે છે. એક અંદાજ મુજબ, એક સારા કિસાન ડ્રોનની કિંમત આશરે 6 લાખથી 10 લાખ રૂપિયા સુધીની હોય છે.
કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલય દ્વારા ડ્રોનની ખરીદી પર અલગ-અલગ વર્ગો માટે 40% થી 100% સુધીની આર્થિક સહાય એટલે કે સબસિડી આપવામાં આવે છે. એક અંદાજ મુજબ, એક સારા કિસાન ડ્રોનની કિંમત આશરે 6 લાખથી 10 લાખ રૂપિયા સુધીની હોય છે.
ખેડૂતોને પાક સંગ્રહ કરવા માટે 300 ચોરસ ફૂટ સુધીના સ્ટ્રક્ચર બનાવવા કુલ ખર્ચના 50 ટકા અથવા મહત્તમ 1 લાખની સબસિડી આપવામાં આવતી હતી. સરકારે હવે આ મર્યાદા બમણી કરવાનો નિર્ણય કર્યો છે.
બજારમાં વાયર, સિમેન્ટના પોલ અને મજૂરીના ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આર્થિક મદદ વધારી દીધી છે. હવે સરકાર દ્વારા આ સહાય વધારીને પ્રતિ રનિંગ મીટર દીઠ 300 અથવા વાસ્તવિક ખર્ચના 50 ટકા ચૂકવવામાં આવશે.
જે ખેડૂતો પોતાના મગનો પાક ટેકાના ભાવે વેચવા માંગે છે તેઓ 10 જૂન 2026 સુધીમાં ગ્રામ્ય સ્તરે જઈને વિનામૂલ્યે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે. સરકાર તરફથી આ માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે.
ફળપાકોમાં 'ફિલ્ડ કવર' ટેકનોલોજી અપનાવીને ખેડૂતો ગુણવત્તાયુક્ત અને વધુ ઉત્પાદન મેળવી શકે તે હેતુથી બાગાયત નિયામકની કચેરી દ્વારા વિશેષ સહાય કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.
ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા સરકારે એક યોજના અમલમાં મુકી છે. હવે કિસાન ડ્રોનની ખરીદી પર સરકાર દ્વારા મોટી સબસિડી (સહાય) આપવામાં આવી રહી છે. જો તમે પણ ખેતી માટે ડ્રોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ યોજના હેઠળ તમને 5 લાખ સુધીનો મોટો ફાયદો થઈ શકે છે.
રાઈઝોમેટીક પાકો જેવા કે આદુ (Ginger) અને હળદર (Turmeric) ની ખેતી કરતા ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે સરકાર દ્વારા 'આઈ ખેડૂત' (i-Khedut) પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા કરાયેલી સત્તાવાર જાહેરાત મુજબ, અગાઉ મળતી 25 હજારની સબસિડીની મર્યાદા વધારીને હવે પાત્રતા ધરાવતા ખેડૂતો માટે મહત્તમ 75 હજાર સુધી કરવામાં આવી છે.
Balkrushn
May 19, 2026
આ યોજના અંતર્ગત ગુજરાતના ખેડૂતોને પોતાના ખેત ઉત્પાદનો (પાક, શાકભાજી કે ફળફળાદી) બજાર સુધી પહોંચાડવા માટે નાના માલવાહક વાહનો ખરીદવા પર 75 હજાર રૂપિયા આર્થિક સહાય આપવામાં આવે છે.
આ યોજના અંતર્ગત ૨૫ થી ૫૦ દુધાળા પશુઓનું ડેરી ફાર્મ સ્થાપવા માંગતા સ્થાનિક ઉદ્યોગ સાહસિકો અને પશુપાલકોને સરકાર તરફથી મોટી સબસિડી અને બેંક લોન પર વ્યાજ સહાય આપવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ કમિટીએ કપાસ, તલ, તુવેર અને મગફળી જેવા મહત્વના પાકોના ભાવમાં વધારાને મંજૂરી આપી છે.
હવેથી PM કિસાન યોજના હેઠળ આર્થિક સહાયનો હપ્તો મેળવવા માટે તમામ નોંધાયેલા લાભાર્થી ખેડૂતોએ દર વર્ષે વાર્ષિક e-KYC કરાવવું ફરજીયાત રહેશે. આ પ્રક્રિયા બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા પૂર્ણ કરવાની રહેશે.