યોજના હેઠળ રાજ્યની 18 થી 50 વર્ષની વયની વિધવા બહેનોને પશુપાલન શરૂ કરવા માટે વિવિધ પ્રકારની નાણાકીય સહાય આપવામાં આવે છે. જો તમે પણ પશુપાલન વ્યવસાય (Animal Husbandry Business) શરૂ કરવા માંગતા હોવ તો આ યોજના તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે.
Stay updated with our most recent posts
યોજના હેઠળ રાજ્યની 18 થી 50 વર્ષની વયની વિધવા બહેનોને પશુપાલન શરૂ કરવા માટે વિવિધ પ્રકારની નાણાકીય સહાય આપવામાં આવે છે. જો તમે પણ પશુપાલન વ્યવસાય (Animal Husbandry Business) શરૂ કરવા માંગતા હોવ તો આ યોજના તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે.
હવામાન વિભાગના તાજા અપડેટ અનુસાર, ૪ જૂન ૨૦૨૬ સુધીમાં ચોમાસું અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના મોટા ભાગના વિસ્તારોને સફળતાપૂર્વક આવરીને કેરળના કિનારે પહોંચી ગયું છે.
મહારાષ્ટ્રના આ નિર્ણય બાદ ગુજરાતના ખેડૂત સંગઠનો અને કૃષિ ક્ષેત્રના નિષ્ણાતોમાં ફરી એકવાર દેવા માફીની માંગ પ્રબળ બની છે. ગુજરાતના ખેડૂતો પણ દર વર્ષે અનેક કુદરતી આફતોનો સામનો કરે છે.
રાજ્યમાં સૌથી વધુ વરસાદ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં 95 મીમી (3.74 ઇંચ) નોંધાયો હતો. બીજા ક્રમે સુરત જિલ્લાના ઉમરપાડામાં 70 મીમી વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ખેડા, સુરેન્દ્રનગર, તાપી, ભરૂચ અને ડાંગ જેવા જિલ્લાઓમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 3 જૂને આખા ગુજરાતમાં વરસાદ જોવા મળશે. જો કે, તીવ્ર પવન અને વીજળીના કારણે ખેડૂતોને સાવચેત રહેવા જણાવાયું છે.
પશુઓના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં જો પશુનો વીમો લેવામાં આવ્યો હોય તો પશુપાલકને વીમાની રકમમાંથી નવા પશુની ખરીદી કરી શકાય છે. આથી પશુપાલન વ્યવસાય સતત ચાલુ રાખવામાં સહાય મળે છે.