પશુઓના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં જો પશુનો વીમો લેવામાં આવ્યો હોય તો પશુપાલકને વીમાની રકમમાંથી નવા પશુની ખરીદી કરી શકાય છે. આથી પશુપાલન વ્યવસાય સતત ચાલુ રાખવામાં સહાય મળે છે.
Stay updated with our most recent posts
પશુઓના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં જો પશુનો વીમો લેવામાં આવ્યો હોય તો પશુપાલકને વીમાની રકમમાંથી નવા પશુની ખરીદી કરી શકાય છે. આથી પશુપાલન વ્યવસાય સતત ચાલુ રાખવામાં સહાય મળે છે.
સરકારના આ નિર્ણયથી ગુજરાત અને દેશભરના કપાસ પકવતા ખેડૂતોમાં ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે. સવાલ ઉઠી રહ્યો છે કે શું સરકારે ઉદ્યોગપતિઓ માટે જગતના તાત સાથે દગો કર્યો છે?
રાજ્યના પ્રગતિશીલ પશુપાલકોને સન્માનિત કરવા માટે પશુપાલન વિભાગ દ્વારા દર વર્ષે આ એવોર્ડ આપવામાં આવે છે. આ યોજના માત્ર ઇનામ પૂરતી જ નથી, પરંતુ અન્ય પશુપાલકો માટે પ્રેરણારૂપ બનવાનો પણ એક સારો અવસર છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ના આંકડા મુજબ, રાજ્યના ૪૫ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં મહીસાગરના વિરપુરમાં સૌથી વધુ ૨૯ MM અને અરવલ્લીના મોડાસામાં ૨૮ MM વરસાદ નોંધાયો છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી મુજબ, આજથી રાજ્યના વાતાવરણમાં પલટો આવવાનું શરૂ થઈ ગયુ છે. ઘણી જગ્યાએ પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહી છે.
કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલય દ્વારા ડ્રોનની ખરીદી પર અલગ-અલગ વર્ગો માટે 40% થી 100% સુધીની આર્થિક સહાય એટલે કે સબસિડી આપવામાં આવે છે. એક અંદાજ મુજબ, એક સારા કિસાન ડ્રોનની કિંમત આશરે 6 લાખથી 10 લાખ રૂપિયા સુધીની હોય છે.