આંદોલનના ભાગરૂપે પ્રથમ યાત્રા કચ્છ જિલ્લાના વ્રજવાણી ગામેથી શરૂ થશે, જ્યારે બીજી યાત્રા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા-હળવદ વિસ્તારના ગામોમાંથી પ્રસ્થાન કરશે. બંને યાત્રાઓ લતીપુર ખાતે એકત્રિત થશે અને ત્યારબાદ સંયુક્ત રીતે દ્વારકા તરફ આગળ વધશે.
Stay updated with our most recent posts
આંદોલનના ભાગરૂપે પ્રથમ યાત્રા કચ્છ જિલ્લાના વ્રજવાણી ગામેથી શરૂ થશે, જ્યારે બીજી યાત્રા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા-હળવદ વિસ્તારના ગામોમાંથી પ્રસ્થાન કરશે. બંને યાત્રાઓ લતીપુર ખાતે એકત્રિત થશે અને ત્યારબાદ સંયુક્ત રીતે દ્વારકા તરફ આગળ વધશે.
જરાતમાં ઉનાળુ સીઝન ૨૦૨૬ માટે મગનું વાવેતર કરનારા ખેડૂતો માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં પીએસએસ (PSS) હેઠળ 18,250 મેટ્રિક ટન (MT) મગની ખરીદી કરવામાં આવશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બુધવાર અથવા ગુરુવાર સુધીમાં ચોમાસું દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોને આવરી લેશે.
આ એક સરકારી ગેરંટીડ પેન્શન સ્કીમ છે, જેમાં યુવા અવસ્થામાં નાનું રોકાણ કરીને વૃદ્ધાવસ્થામાં નિયમિત માસિક આવક મેળવી શકાય છે. જો તમે પણ કોઈપણ પ્રકારના જોખમ વિના તમારા ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત કરવા માંગો છો, તો આ યોજનાની વિગતો જાણવી અનિવાર્ય છે.
આ યોજના હેઠળ પાડી અથવા વાછરડીની ૨૪ માસની (૨ વર્ષ) ઉંમર સુધી વૈજ્ઞાનિક ઢબે ઉછેર કરવા માટે પશુ આહાર માટે થતા કુલ ખર્ચના ૫૦% લેખે કુલ ₹૧૫,૦૦૦ પ્રતિ પાડી/વાછરડીની મર્યાદામાં સહાય આપવામાં આવે છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના અંતર્ગત દેશભરના ખેડૂતોના ખાતામાં લાંબા સમયથી રાહ જોવાઈ રહેલો 23મો હપ્તો જમા થઈ ગયો છે. સરકાર દ્વારા પશ્ચિમ બંગાળના હુગલી (તારકેશ્વર) ખાતેથી આ હપ્તાની રકમ સત્તાવાર રીતે જાહેર કરીને ખેડૂતોના ખાતામાં સીધી ટ્રાન