15 જૂનના રોજ રાજ્યભરના હજારો ખેડૂતો ટ્રેક્ટરો સાથે પાટનગર ગાંધીનગર તરફ કૂચ કરવાના છે. અદાણી સહિતની મોટી પાવર કંપનીઓની દાદાગીરી અને સરકાર સાથેની કથિત મિલિભગત સામે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
Stay updated with our most recent posts
ચોમાસા પહેલા નવી સિઝનની શરૂઆત ટાંણે પણ રાજકોટમાં મોટી માત્રામાં વિવિધ જણસીની આવક થઈ રહી છે. જો કે ભાવમાં કોઈ મોટા ઉતાર ચડાવ નથી પરંતુ ખેડૂતોને કપાસ અને તલમાં હાલ બજારમાં થોડો ચમકારો જોવા મળી રહ્યો છે.
15 જૂનના રોજ રાજ્યભરના હજારો ખેડૂતો ટ્રેક્ટરો સાથે પાટનગર ગાંધીનગર તરફ કૂચ કરવાના છે. અદાણી સહિતની મોટી પાવર કંપનીઓની દાદાગીરી અને સરકાર સાથેની કથિત મિલિભગત સામે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
કૃષિ વિભાગે છેલ્લા ત્રણ મહિનામાં 54 જેટલા લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા છે અને ગંભીર ગેરરીતિ આચરનારા બે શખ્સો સામે સીધી પોલીસ ફરિયાદ (FIR) દાખલ કરી છે.
સરકારે ખેડૂતોની લાંબા સમયની માંગણી સ્વીકારીને ટેકાના ભાવે (MSP) ખરીદાતા અનાજની પ્રતિ ખેડૂત ખરીદી મર્યાદામાં મોટો વધારો કર્યો છે.
ચોમાસાની શરૂઆત પહેલા ગુજરાત સરકારે આગામી ૧૧ જૂન ૨૦૨૬થી નર્મદા કમાન્ડ વિસ્તારની કેનાલોમાં સિંચાઈ માટે વહેલું પાણી છોડવાની જાહેરાત કરી છે. નર્મદા કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોનેઆગોતરી વાવણી કરવામાં મોટી મદદ મળશે.
ગુજરાતમાં સામાન્ય રીતે જૂન મહિનાની શરૂઆત થતાં જ જગતનો તાત આકાશ સામે મીટ માંડીને બેસી જાય છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં વરસાદી સિસ્ટમ ધીમે-ધીમે આખા રાજ્યને આવરી લેશે.