જો કોઈ ખેડૂતનું અકસ્માતમાં મૃત્યુ થાય છે, તો તેના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. તેવી જ રીતે, અકસ્માતમાં બે અંગો (જેમ કે બે આંખ, બે હાથ અથવા બે પગ) ગુમાવવાના કારણે 100% અપંગતા આવે તો પણ 4 લાખ રૂપિયા મળવાપાત્ર છે.
Stay updated with our most recent posts
સામાન્ય રીતે જે લીંબુ ૪૦ થી ૬૦ રૂપિયા પ્રતિ કિલો મળતા હતા, તેના ભાવ હાલ ૧૦૦ થી ૧૫૦ને પાર કરી ગયા છે.
જો કોઈ ખેડૂતનું અકસ્માતમાં મૃત્યુ થાય છે, તો તેના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. તેવી જ રીતે, અકસ્માતમાં બે અંગો (જેમ કે બે આંખ, બે હાથ અથવા બે પગ) ગુમાવવાના કારણે 100% અપંગતા આવે તો પણ 4 લાખ રૂપિયા મળવાપાત્ર છે.
હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર જૂનથી સપ્ટેમ્બર દરમિયાન માત્ર 92 ટકા વરસાદ વરસી શકે છે. આ નબળા ચોમાસા પાછળ પ્રશાંત મહાસાગરમાં સક્રિય થતું 'અલ નીનો' મુખ્ય કારણ છે.
Natural farming : રાસાયણિક ખેતી પરની નિર્ભરતા ઘટાડવા માટે 500 પ્રાકૃતિક ખેતી ગામો તૈયાર કરવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ પર્યાવરણની જાળવણી અને લાંબા ગાળે ખેતીના ખર્ચમાં ઘટાડો કરીને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવાનો છે.
આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ખાસ કરીને 12 એપ્રિલથી દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને ભેજનું પ્રમાણ વધશે.
હવામાન વિભાગે ગુજરાતના 18 જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. કમોસમી વરસાદની ભીતિને જોતા માછીમારોને આગામી બે દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.