મહારાષ્ટ્રના આ નિર્ણય બાદ ગુજરાતના ખેડૂત સંગઠનો અને કૃષિ ક્ષેત્રના નિષ્ણાતોમાં ફરી એકવાર દેવા માફીની માંગ પ્રબળ બની છે. ગુજરાતના ખેડૂતો પણ દર વર્ષે અનેક કુદરતી આફતોનો સામનો કરે છે.
Stay updated with our most recent posts
મહારાષ્ટ્રના આ નિર્ણય બાદ ગુજરાતના ખેડૂત સંગઠનો અને કૃષિ ક્ષેત્રના નિષ્ણાતોમાં ફરી એકવાર દેવા માફીની માંગ પ્રબળ બની છે. ગુજરાતના ખેડૂતો પણ દર વર્ષે અનેક કુદરતી આફતોનો સામનો કરે છે.
રાજ્યમાં સૌથી વધુ વરસાદ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં 95 મીમી (3.74 ઇંચ) નોંધાયો હતો. બીજા ક્રમે સુરત જિલ્લાના ઉમરપાડામાં 70 મીમી વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ખેડા, સુરેન્દ્રનગર, તાપી, ભરૂચ અને ડાંગ જેવા જિલ્લાઓમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 3 જૂને આખા ગુજરાતમાં વરસાદ જોવા મળશે. જો કે, તીવ્ર પવન અને વીજળીના કારણે ખેડૂતોને સાવચેત રહેવા જણાવાયું છે.
પશુઓના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં જો પશુનો વીમો લેવામાં આવ્યો હોય તો પશુપાલકને વીમાની રકમમાંથી નવા પશુની ખરીદી કરી શકાય છે. આથી પશુપાલન વ્યવસાય સતત ચાલુ રાખવામાં સહાય મળે છે.
સરકારના આ નિર્ણયથી ગુજરાત અને દેશભરના કપાસ પકવતા ખેડૂતોમાં ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે. સવાલ ઉઠી રહ્યો છે કે શું સરકારે ઉદ્યોગપતિઓ માટે જગતના તાત સાથે દગો કર્યો છે?
રાજ્યના પ્રગતિશીલ પશુપાલકોને સન્માનિત કરવા માટે પશુપાલન વિભાગ દ્વારા દર વર્ષે આ એવોર્ડ આપવામાં આવે છે. આ યોજના માત્ર ઇનામ પૂરતી જ નથી, પરંતુ અન્ય પશુપાલકો માટે પ્રેરણારૂપ બનવાનો પણ એક સારો અવસર છે.