અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ખેડૂતોની રજૂઆતો કે તેમનો પક્ષ સાંભળ્યા વિના જ, તેમની ખેતીલાયક જમીન પરથી વીજલાઇન (Power Lines) અને વીજ થાંભલા નાંખવા માટે વીજ કંપનીને આપવામાં આવેલી મંજૂરીનો આદેશ હાઇકોર્ટે રદ કર્યો છે.
Stay updated with our most recent posts
મહુવા માર્કેટ યાર્ડમાં વિવિધ ખેત જણસીના ભાવોમાં સારી હલચલ જોવા મળી છે. ખાસ કરીને લાલ અને સફેદ ડુંગળી, કપાસ, જીરું, તલ અને ઘઉં જેવી મુખ્ય જણસીઓની આવક અને હરાજીના ભાવો મિશ્ર રહ્યા છે.
આજના બજાર ભાવ મુજબ જીરાના નીચા ભાવ 3,250 રૂપિયા અને ઊંચા ભાવ 4,850 રૂપિયા પ્રતિ 20 કિલો નોંધાયા હતા. છેલ્લા કેટલાક સમયથી નિકાસની માંગ અને મર્યાદિત આવકને કારણે જીરાના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે.
અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ખેડૂતોની રજૂઆતો કે તેમનો પક્ષ સાંભળ્યા વિના જ, તેમની ખેતીલાયક જમીન પરથી વીજલાઇન (Power Lines) અને વીજ થાંભલા નાંખવા માટે વીજ કંપનીને આપવામાં આવેલી મંજૂરીનો આદેશ હાઇકોર્ટે રદ કર્યો છે.
પીએમ કિસાન યોજનાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (અગાઉ ટ્વિટર) પર આપવામાં આવેલી માહિતી અનુસાર, યોજનાનો 23મો હપ્તો 20 જૂન, 2026 ના રોજ જાહેર કરવામાં આવશે.
વાવણી લાયક વરસાદની રાહ જોતા ખેડૂતો માટે હવામાન વિભાગ (IMD) તરફથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અલનીનો (El Nino) ની અસરને કારણે આ વર્ષે સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
સરકાર હવે ખેડૂતો પાસેથી રૂપિયા 16.50 પ્રતિ કિલોગ્રામ (1,650 પ્રતિ ક્વિન્ટલ) ના ભાવે ડુંગળીની ખરીદી કરશે, જે અગાઉ 15.80 રૂપિયા હતી. 13 જૂન, 2026 થી અમલમાં આવેલો આ માત્ર 70 પૈસાનો વધારો ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે પૂરતો છે કે કેમ તે એક મોટો સવાલ છે.