કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા કરાયેલી સત્તાવાર જાહેરાત મુજબ, અગાઉ મળતી 25 હજારની સબસિડીની મર્યાદા વધારીને હવે પાત્રતા ધરાવતા ખેડૂતો માટે મહત્તમ 75 હજાર સુધી કરવામાં આવી છે.
Balkrushn
May 19, 2026
By Balkrushn
11 hours ago
કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા કરાયેલી સત્તાવાર જાહેરાત મુજબ, અગાઉ મળતી 25 હજારની સબસિડીની મર્યાદા વધારીને હવે પાત્રતા ધરાવતા ખેડૂતો માટે મહત્તમ 75 હજાર સુધી કરવામાં આવી છે.
Balkrushn
May 19, 2026
Stay updated with our most recent posts
યાર્ડમાં આજે કપાસનો ઊંચો ભાવ ૧,૯૫૬ સુધી પહોંચ્યો હતો, જે ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે. તેલીબિયાંની વાત કરીએ તો, સીંગદાણામાં ભારે તેજી જોવા મળી છે અને તેનો ઊંચો ભાવ ૧,૯૦૧ નોંધાયો છે.
કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા કરાયેલી સત્તાવાર જાહેરાત મુજબ, અગાઉ મળતી 25 હજારની સબસિડીની મર્યાદા વધારીને હવે પાત્રતા ધરાવતા ખેડૂતો માટે મહત્તમ 75 હજાર સુધી કરવામાં આવી છે.
Balkrushn
May 19, 2026
સ્થિતિ કેટલી ગંભીર છે એ વાતનો અંદાજ એના પરથી લગાવી શકાય છે કે, વહેલી સવારથી જ ખેડૂતો ટ્રેક્ટરો અને પ્લાસ્ટિકના કેરબાઓ લઈને લાઈનમાં ઊભા જોવા મળે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં આવા દ્રશ્યો હવે સામાન્ય થઈ ગયા છે.
સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ (સુમુલ ડેરી) એ દૂધ અને છાશના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. ડેરી પ્રશાસનના જણાવ્યા અનુસાર, આ નવા દરો 19 મેથી લાગુ કરી દેવામાં આવ્યા છે.
ભારતીય કૃષિ મંત્રાલયના આંકડા અનુસાર, તીવ્ર ઉપદ્રવવાળા વિસ્તારોમાં ગુલાબી ઇયળના કારણે કપાસના ઉત્પાદનમાં 20 ટકાથી લઈને કટોકટીના સમયમાં 50 ટકા સુધીનો સીધો ઘટાડો નોંધાયો છે.
આ યોજના અંતર્ગત ગુજરાતના ખેડૂતોને પોતાના ખેત ઉત્પાદનો (પાક, શાકભાજી કે ફળફળાદી) બજાર સુધી પહોંચાડવા માટે નાના માલવાહક વાહનો ખરીદવા પર 75 હજાર રૂપિયા આર્થિક સહાય આપવામાં આવે છે.