આ યોજના અંતર્ગત ગુજરાતના ખેડૂતોને પોતાના ખેત ઉત્પાદનો (પાક, શાકભાજી કે ફળફળાદી) બજાર સુધી પહોંચાડવા માટે નાના માલવાહક વાહનો ખરીદવા પર 75 હજાર રૂપિયા આર્થિક સહાય આપવામાં આવે છે.
Stay updated with our most recent posts
આ યોજના અંતર્ગત ગુજરાતના ખેડૂતોને પોતાના ખેત ઉત્પાદનો (પાક, શાકભાજી કે ફળફળાદી) બજાર સુધી પહોંચાડવા માટે નાના માલવાહક વાહનો ખરીદવા પર 75 હજાર રૂપિયા આર્થિક સહાય આપવામાં આવે છે.
આ યોજના અંતર્ગત ૨૫ થી ૫૦ દુધાળા પશુઓનું ડેરી ફાર્મ સ્થાપવા માંગતા સ્થાનિક ઉદ્યોગ સાહસિકો અને પશુપાલકોને સરકાર તરફથી મોટી સબસિડી અને બેંક લોન પર વ્યાજ સહાય આપવામાં આવશે.
સામાન્ય રીતે અંદમાનમાં ચોમાસાના આગમનની સત્તાવાર તારીખ 22 મે ગણાય છે, પરંતુ આ વર્ષે તે નિર્ધારિત સમય કરતાં 5 થી 6 દિવસ વહેલું પહોંચ્યું છે.
સામાન્ય રીતે આંદામાનમાં ચોમાસું 18 મેના રોજ બેસતું હોય છે પરંતુ આ વર્ષે (Monsoon in Andaman) નિર્ધારિત સમય કરતા વહેલું એટલે કે 16 મે આસપાસ બેસી જવાનું પૂર્વાનુમાન છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ કમિટીએ કપાસ, તલ, તુવેર અને મગફળી જેવા મહત્વના પાકોના ભાવમાં વધારાને મંજૂરી આપી છે.
IMD એ જણાવ્યું છે કે આ વર્ષે દેશમાં સામાન્યથી ઓછો વરસાદ (Below Normal Rainfall) રહેશે. સરેરાશના માત્ર 92% વરસાદ થવાની શક્યતા છે. ખાસ કરીને મધ્ય અને ઉત્તર ભારતના રાજ્યોમાં વરસાદની અછત વર્તાઈ શકે છે.