સરકારની નવી વ્યવસ્થા હેઠળ ખેડૂતોએ મોબાઈલ એપ પર રજીસ્ટ્રેશન કરી પોતાની જમીન અને પાકની વિગતો આપવી પડશે, જેના આધારે તેમને મળવાપાત્ર ખાતરનો જથ્થો સોફ્ટવેર દ્વારા નક્કી કરવામાં આવશે.
Stay updated with our most recent posts
ખેડૂત દાડમનું વાવેતર કરે છે, ત્યારે તેને પહેલા વર્ષથી જ સહાય મળવાનું શરૂ થાય છે. રોપા અને ખાતરના ખર્ચ પેટે સરકાર દ્વારા પ્રતિ હેક્ટર ૨૦,૦૦૦ રૂપિયાની સહાય આપવામાં આવે છે.
સરકારની નવી વ્યવસ્થા હેઠળ ખેડૂતોએ મોબાઈલ એપ પર રજીસ્ટ્રેશન કરી પોતાની જમીન અને પાકની વિગતો આપવી પડશે, જેના આધારે તેમને મળવાપાત્ર ખાતરનો જથ્થો સોફ્ટવેર દ્વારા નક્કી કરવામાં આવશે.
સામાન્ય રીતે જે લીંબુ ૪૦ થી ૬૦ રૂપિયા પ્રતિ કિલો મળતા હતા, તેના ભાવ હાલ ૧૦૦ થી ૧૫૦ને પાર કરી ગયા છે.
જો કોઈ ખેડૂતનું અકસ્માતમાં મૃત્યુ થાય છે, તો તેના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. તેવી જ રીતે, અકસ્માતમાં બે અંગો (જેમ કે બે આંખ, બે હાથ અથવા બે પગ) ગુમાવવાના કારણે 100% અપંગતા આવે તો પણ 4 લાખ રૂપિયા મળવાપાત્ર છે.
હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર જૂનથી સપ્ટેમ્બર દરમિયાન માત્ર 92 ટકા વરસાદ વરસી શકે છે. આ નબળા ચોમાસા પાછળ પ્રશાંત મહાસાગરમાં સક્રિય થતું 'અલ નીનો' મુખ્ય કારણ છે.
Natural farming : રાસાયણિક ખેતી પરની નિર્ભરતા ઘટાડવા માટે 500 પ્રાકૃતિક ખેતી ગામો તૈયાર કરવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ પર્યાવરણની જાળવણી અને લાંબા ગાળે ખેતીના ખર્ચમાં ઘટાડો કરીને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવાનો છે.