જો કોઈ ખેડૂતનું અકસ્માતમાં મૃત્યુ થાય છે, તો તેના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. તેવી જ રીતે, અકસ્માતમાં બે અંગો (જેમ કે બે આંખ, બે હાથ અથવા બે પગ) ગુમાવવાના કારણે 100% અપંગતા આવે તો પણ 4 લાખ રૂપિયા મળવાપાત્ર છે.
Chhelli Jagir
Apr 13, 2026