જ્યાં સુધી વહીવટી તંત્ર કે સરકાર તરફથી તેમની માંગણીઓ અંગે કોઈ ઠોસ લેખિત ખાતરી આપવામાં નહીં આવે, ત્યાં સુધી આંદોલન ઉગ્ર ગતિએ ચાલુ જ રહેશે. બીજી બાજુ જિલ્લા પ્રશાસન પણ આ ગતિરોધનો વહેલી તકે ઉકેલ લાવવા માટે સતત મધ્યસ્થીના પ્રયાસો કરી રહ્યું છે.
Stay updated with our most recent posts
જ્યાં સુધી વહીવટી તંત્ર કે સરકાર તરફથી તેમની માંગણીઓ અંગે કોઈ ઠોસ લેખિત ખાતરી આપવામાં નહીં આવે, ત્યાં સુધી આંદોલન ઉગ્ર ગતિએ ચાલુ જ રહેશે. બીજી બાજુ જિલ્લા પ્રશાસન પણ આ ગતિરોધનો વહેલી તકે ઉકેલ લાવવા માટે સતત મધ્યસ્થીના પ્રયાસો કરી રહ્યું છે.
જેતપર ખાતે છેલ્લા 10 દિવસથી સ્થાનિક ખેડૂતો અને મહિલાઓ અન્ન-જળનો ત્યાગ કરીને ઉપવાસ પર બેઠા છે. લાંબા સમયની ભૂખ હડતાળના કારણે આંદોલનકારીઓના શરીર નબળા પડી રહ્યા છે. આજે ઉપવાસ છાવણી પર બેઠેલા વધુ બે આંદોલનકારીઓની તબિયત લથડતા તુરંત મેડિકલ ટીમ બોલાવવી પડી હતી.
ચોમાસાના પ્રથમ 24 કલાકમાં નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં સૌથી વધુ 85 મિમી (આશરે 3.35 ઇંચ) વરસાદ ખાબક્યો છે. આ વિસ્તારના ખેડૂતો માટે આ વરસાદ અમૃત સમાન છે, કારણ કે આનાથી જમીનમાં ભેજનું પ્રમાણ વધશે અને કપાસ, ડાંગર જેવા પાકોની વાવણી ઝડપથી શરૂ કરી શકાશે.
આંદોલનના ભાગરૂપે પ્રથમ યાત્રા કચ્છ જિલ્લાના વ્રજવાણી ગામેથી શરૂ થશે, જ્યારે બીજી યાત્રા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા-હળવદ વિસ્તારના ગામોમાંથી પ્રસ્થાન કરશે. બંને યાત્રાઓ લતીપુર ખાતે એકત્રિત થશે અને ત્યારબાદ સંયુક્ત રીતે દ્વારકા તરફ આગળ વધશે.
જરાતમાં ઉનાળુ સીઝન ૨૦૨૬ માટે મગનું વાવેતર કરનારા ખેડૂતો માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં પીએસએસ (PSS) હેઠળ 18,250 મેટ્રિક ટન (MT) મગની ખરીદી કરવામાં આવશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બુધવાર અથવા ગુરુવાર સુધીમાં ચોમાસું દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોને આવરી લેશે.