દક્ષિણ ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીનો સૌથી વધુ 73.67% વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં છેલ્લા 60 કલાકમાં 55 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
Stay updated with our most recent posts
દક્ષિણ ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીનો સૌથી વધુ 73.67% વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં છેલ્લા 60 કલાકમાં 55 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
ખેડૂતો અને વેપારીઓ માટે 24 જુલાઈ 2026ના રોજ વિવિધ માર્કેટ યાર્ડમાં નોંધાયેલા અનાજ, કઠોળ અને તેલીબિયાંના તાજા બજાર ભાવ નીચે મુજબ રહ્યા છે. અહીં તમામ કૃષિ ઉપજોના ભાવ રૂપિયા પ્રતિ 20 કિલોગ્રામ (મણ) ના આધારે આપવામાં આવ્યા છે.
આ યોજના ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા ચલાવવામાં આવતી કુદરતી આપત્તિ અથવા ગંભીર બીમારીના કારણે પશુ મૃત્યુ સહાય યોજના તરીકે ઓળખાય છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સવારે ૬:૦૦ થી ૮:૦૦ વાગ્યા સુધીના ડેટા અનુસાર, રાજ્યના કુલ ૧૮૯ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી કેટલાક કલાકો માટે તાકીદની નોવાકાસ્ટ (Immediate Forecast) જાહેર કરીને અડધાથી વધુ ગુજરાતને એલર્ટ પર મૂક્યું છે.
રાજ્યના કૃષિ વિભાગના અહેવાલ મુજબ, ગુજરાતમાં સરેરાશ ૮૫.૩૦ લાખ હેક્ટર વાવેતર વિસ્તાર સામે ચાલુ વર્ષે ૨૦ જુલાઈ સુધીમાં ૫૦.૮૩ લાખ હેક્ટર વિસ્તારમાં જ વાવણી થઈ છે. જ્યારે ગત વર્ષે સમાન ગાળામાં ૫૮.૩૯ લાખ હેક્ટર (૬૮.૪૪ ટકા) વિસ્તારમાં વાવેતર થઈ ચૂક્યું હતું.
આગામી સમયમાં દરિયાકાંઠાના અને મેદાની વિસ્તારોમાં પવનની ગતિ ૪૧ થી ૬૧ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે, જે સામાન્ય જનજીવન અને ખાસ કરીને ખેતીને વ્યાપક નુકસાન પહોંચાડી શકે છે.
Stay updated with our most recent posts
વાવણી લાયક વરસાદની રાહ જોતા ખેડૂતો માટે હવામાન વિભાગ (IMD) તરફથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અલનીનો (El Nino) ની અસરને કારણે આ વર્ષે સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં સામાન્ય રીતે જૂન મહિનાની શરૂઆત થતાં જ જગતનો તાત આકાશ સામે મીટ માંડીને બેસી જાય છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં વરસાદી સિસ્ટમ ધીમે-ધીમે આખા રાજ્યને આવરી લેશે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સાત દિવસ દરમિયાન વરસાદની મુખ્ય પ્રવૃત્તિ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં કેન્દ્રિત રહેશે. ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં 8 જૂનથી 12 જૂન દરમિયાન વિવિધ દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના તાજા અપડેટ અનુસાર, ૪ જૂન ૨૦૨૬ સુધીમાં ચોમાસું અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના મોટા ભાગના વિસ્તારોને સફળતાપૂર્વક આવરીને કેરળના કિનારે પહોંચી ગયું છે.
રાજ્યમાં સૌથી વધુ વરસાદ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં 95 મીમી (3.74 ઇંચ) નોંધાયો હતો. બીજા ક્રમે સુરત જિલ્લાના ઉમરપાડામાં 70 મીમી વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ખેડા, સુરેન્દ્રનગર, તાપી, ભરૂચ અને ડાંગ જેવા જિલ્લાઓમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 3 જૂને આખા ગુજરાતમાં વરસાદ જોવા મળશે. જો કે, તીવ્ર પવન અને વીજળીના કારણે ખેડૂતોને સાવચેત રહેવા જણાવાયું છે.
Stay updated with our most recent posts
હિતેશભાઈએ ગુજરાતની સૌપ્રથમ પ્રમાણિત પબ્લિક વેરાયટી ‘સોના-100’ નું વાવેતર કરીને સફળતા મેળવી છે. આ વેરાયટી પોતાની અદભુત મિઠાસ માટે હાલ ખેડૂતો અને ગ્રાહકોમાં ભારે લોકપ્રિય થઈ રહી છે.
Natural farming : રાસાયણિક ખેતી પરની નિર્ભરતા ઘટાડવા માટે 500 પ્રાકૃતિક ખેતી ગામો તૈયાર કરવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ પર્યાવરણની જાળવણી અને લાંબા ગાળે ખેતીના ખર્ચમાં ઘટાડો કરીને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવાનો છે.
Stay updated with our most recent posts
હિતેશભાઈએ ગુજરાતની સૌપ્રથમ પ્રમાણિત પબ્લિક વેરાયટી ‘સોના-100’ નું વાવેતર કરીને સફળતા મેળવી છે. આ વેરાયટી પોતાની અદભુત મિઠાસ માટે હાલ ખેડૂતો અને ગ્રાહકોમાં ભારે લોકપ્રિય થઈ રહી છે.
ફળપાકોમાં 'ફિલ્ડ કવર' ટેકનોલોજી અપનાવીને ખેડૂતો ગુણવત્તાયુક્ત અને વધુ ઉત્પાદન મેળવી શકે તે હેતુથી બાગાયત નિયામકની કચેરી દ્વારા વિશેષ સહાય કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.
તાલાલા ગીર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની મબલખ આવક શરૂ થઈ ગઈ છે. સત્તાવાર આંકડા મુજબ દરરોજ અંદાજે 10 હજારથી વધુ બોક્સ યાર્ડમાં આવી રહ્યા છે.
ખેડૂત દાડમનું વાવેતર કરે છે, ત્યારે તેને પહેલા વર્ષથી જ સહાય મળવાનું શરૂ થાય છે. રોપા અને ખાતરના ખર્ચ પેટે સરકાર દ્વારા પ્રતિ હેક્ટર ૨૦,૦૦૦ રૂપિયાની સહાય આપવામાં આવે છે.
સામાન્ય રીતે જે લીંબુ ૪૦ થી ૬૦ રૂપિયા પ્રતિ કિલો મળતા હતા, તેના ભાવ હાલ ૧૦૦ થી ૧૫૦ને પાર કરી ગયા છે.
Stay updated with our most recent posts
દક્ષિણ ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીનો સૌથી વધુ 73.67% વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં છેલ્લા 60 કલાકમાં 55 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
ખેડૂતો અને વેપારીઓ માટે 24 જુલાઈ 2026ના રોજ વિવિધ માર્કેટ યાર્ડમાં નોંધાયેલા અનાજ, કઠોળ અને તેલીબિયાંના તાજા બજાર ભાવ નીચે મુજબ રહ્યા છે. અહીં તમામ કૃષિ ઉપજોના ભાવ રૂપિયા પ્રતિ 20 કિલોગ્રામ (મણ) ના આધારે આપવામાં આવ્યા છે.
આ યોજના ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા ચલાવવામાં આવતી કુદરતી આપત્તિ અથવા ગંભીર બીમારીના કારણે પશુ મૃત્યુ સહાય યોજના તરીકે ઓળખાય છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સવારે ૬:૦૦ થી ૮:૦૦ વાગ્યા સુધીના ડેટા અનુસાર, રાજ્યના કુલ ૧૮૯ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી કેટલાક કલાકો માટે તાકીદની નોવાકાસ્ટ (Immediate Forecast) જાહેર કરીને અડધાથી વધુ ગુજરાતને એલર્ટ પર મૂક્યું છે.
રાજ્યના કૃષિ વિભાગના અહેવાલ મુજબ, ગુજરાતમાં સરેરાશ ૮૫.૩૦ લાખ હેક્ટર વાવેતર વિસ્તાર સામે ચાલુ વર્ષે ૨૦ જુલાઈ સુધીમાં ૫૦.૮૩ લાખ હેક્ટર વિસ્તારમાં જ વાવણી થઈ છે. જ્યારે ગત વર્ષે સમાન ગાળામાં ૫૮.૩૯ લાખ હેક્ટર (૬૮.૪૪ ટકા) વિસ્તારમાં વાવેતર થઈ ચૂક્યું હતું.
આગામી સમયમાં દરિયાકાંઠાના અને મેદાની વિસ્તારોમાં પવનની ગતિ ૪૧ થી ૬૧ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે, જે સામાન્ય જનજીવન અને ખાસ કરીને ખેતીને વ્યાપક નુકસાન પહોંચાડી શકે છે.
Stay updated with our most recent posts
ખેડૂતો અને વેપારીઓ માટે 24 જુલાઈ 2026ના રોજ વિવિધ માર્કેટ યાર્ડમાં નોંધાયેલા અનાજ, કઠોળ અને તેલીબિયાંના તાજા બજાર ભાવ નીચે મુજબ રહ્યા છે. અહીં તમામ કૃષિ ઉપજોના ભાવ રૂપિયા પ્રતિ 20 કિલોગ્રામ (મણ) ના આધારે આપવામાં આવ્યા છે.
મહુવા માર્કેટ યાર્ડમાં વિવિધ ખેત જણસીના ભાવોમાં સારી હલચલ જોવા મળી છે. ખાસ કરીને લાલ અને સફેદ ડુંગળી, કપાસ, જીરું, તલ અને ઘઉં જેવી મુખ્ય જણસીઓની આવક અને હરાજીના ભાવો મિશ્ર રહ્યા છે.
આજના બજાર ભાવ મુજબ જીરાના નીચા ભાવ 3,250 રૂપિયા અને ઊંચા ભાવ 4,850 રૂપિયા પ્રતિ 20 કિલો નોંધાયા હતા. છેલ્લા કેટલાક સમયથી નિકાસની માંગ અને મર્યાદિત આવકને કારણે જીરાના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે.
સરકાર હવે ખેડૂતો પાસેથી રૂપિયા 16.50 પ્રતિ કિલોગ્રામ (1,650 પ્રતિ ક્વિન્ટલ) ના ભાવે ડુંગળીની ખરીદી કરશે, જે અગાઉ 15.80 રૂપિયા હતી. 13 જૂન, 2026 થી અમલમાં આવેલો આ માત્ર 70 પૈસાનો વધારો ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે પૂરતો છે કે કેમ તે એક મોટો સવાલ છે.
ચોમાસા પહેલા નવી સિઝનની શરૂઆત ટાંણે પણ રાજકોટમાં મોટી માત્રામાં વિવિધ જણસીની આવક થઈ રહી છે. જો કે ભાવમાં કોઈ મોટા ઉતાર ચડાવ નથી પરંતુ ખેડૂતોને કપાસ અને તલમાં હાલ બજારમાં થોડો ચમકારો જોવા મળી રહ્યો છે.
સરકારે ખેડૂતોની લાંબા સમયની માંગણી સ્વીકારીને ટેકાના ભાવે (MSP) ખરીદાતા અનાજની પ્રતિ ખેડૂત ખરીદી મર્યાદામાં મોટો વધારો કર્યો છે.
Stay updated with our most recent posts