રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે જીરું, કાળા તલ અને કલોંજીમાં સૌથી ઊંચા ભાવ નોંધાયા. જ્યારે ઘઉં, બાજરી અને અન્ય અનાજના ભાવ સ્થિર રહ્યા.
Stay updated with our most recent posts
રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે જીરું, કાળા તલ અને કલોંજીમાં સૌથી ઊંચા ભાવ નોંધાયા. જ્યારે ઘઉં, બાજરી અને અન્ય અનાજના ભાવ સ્થિર રહ્યા.
દક્ષિણ ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીનો સૌથી વધુ 73.67% વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં છેલ્લા 60 કલાકમાં 55 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
ખેડૂતો અને વેપારીઓ માટે 24 જુલાઈ 2026ના રોજ વિવિધ માર્કેટ યાર્ડમાં નોંધાયેલા અનાજ, કઠોળ અને તેલીબિયાંના તાજા બજાર ભાવ નીચે મુજબ રહ્યા છે. અહીં તમામ કૃષિ ઉપજોના ભાવ રૂપિયા પ્રતિ 20 કિલોગ્રામ (મણ) ના આધારે આપવામાં આવ્યા છે.
આ યોજના ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા ચલાવવામાં આવતી કુદરતી આપત્તિ અથવા ગંભીર બીમારીના કારણે પશુ મૃત્યુ સહાય યોજના તરીકે ઓળખાય છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સવારે ૬:૦૦ થી ૮:૦૦ વાગ્યા સુધીના ડેટા અનુસાર, રાજ્યના કુલ ૧૮૯ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી કેટલાક કલાકો માટે તાકીદની નોવાકાસ્ટ (Immediate Forecast) જાહેર કરીને અડધાથી વધુ ગુજરાતને એલર્ટ પર મૂક્યું છે.
રાજ્યના કૃષિ વિભાગના અહેવાલ મુજબ, ગુજરાતમાં સરેરાશ ૮૫.૩૦ લાખ હેક્ટર વાવેતર વિસ્તાર સામે ચાલુ વર્ષે ૨૦ જુલાઈ સુધીમાં ૫૦.૮૩ લાખ હેક્ટર વિસ્તારમાં જ વાવણી થઈ છે. જ્યારે ગત વર્ષે સમાન ગાળામાં ૫૮.૩૯ લાખ હેક્ટર (૬૮.૪૪ ટકા) વિસ્તારમાં વાવેતર થઈ ચૂક્યું હતું.
Stay updated with our most recent posts
વાવણી લાયક વરસાદની રાહ જોતા ખેડૂતો માટે હવામાન વિભાગ (IMD) તરફથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અલનીનો (El Nino) ની અસરને કારણે આ વર્ષે સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં સામાન્ય રીતે જૂન મહિનાની શરૂઆત થતાં જ જગતનો તાત આકાશ સામે મીટ માંડીને બેસી જાય છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં વરસાદી સિસ્ટમ ધીમે-ધીમે આખા રાજ્યને આવરી લેશે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સાત દિવસ દરમિયાન વરસાદની મુખ્ય પ્રવૃત્તિ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં કેન્દ્રિત રહેશે. ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં 8 જૂનથી 12 જૂન દરમિયાન વિવિધ દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના તાજા અપડેટ અનુસાર, ૪ જૂન ૨૦૨૬ સુધીમાં ચોમાસું અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના મોટા ભાગના વિસ્તારોને સફળતાપૂર્વક આવરીને કેરળના કિનારે પહોંચી ગયું છે.
રાજ્યમાં સૌથી વધુ વરસાદ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં 95 મીમી (3.74 ઇંચ) નોંધાયો હતો. બીજા ક્રમે સુરત જિલ્લાના ઉમરપાડામાં 70 મીમી વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ખેડા, સુરેન્દ્રનગર, તાપી, ભરૂચ અને ડાંગ જેવા જિલ્લાઓમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 3 જૂને આખા ગુજરાતમાં વરસાદ જોવા મળશે. જો કે, તીવ્ર પવન અને વીજળીના કારણે ખેડૂતોને સાવચેત રહેવા જણાવાયું છે.
Stay updated with our most recent posts
આ યોજના હેઠળ કપાસની આધુનિક ખેતી પદ્ધતિ અપનાવનાર ખેડૂતોને હેક્ટર દીઠ રૂપિયા ૧૪,૦૦૦ સુધીની ઈનપુટ સહાય આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષે આ મિશન માટે ૧૩૪.૮૦ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે
જરાતમાં ઉનાળુ સીઝન ૨૦૨૬ માટે મગનું વાવેતર કરનારા ખેડૂતો માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં પીએસએસ (PSS) હેઠળ 18,250 મેટ્રિક ટન (MT) મગની ખરીદી કરવામાં આવશે.
આ એક સરકારી ગેરંટીડ પેન્શન સ્કીમ છે, જેમાં યુવા અવસ્થામાં નાનું રોકાણ કરીને વૃદ્ધાવસ્થામાં નિયમિત માસિક આવક મેળવી શકાય છે. જો તમે પણ કોઈપણ પ્રકારના જોખમ વિના તમારા ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત કરવા માંગો છો, તો આ યોજનાની વિગતો જાણવી અનિવાર્ય છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના અંતર્ગત દેશભરના ખેડૂતોના ખાતામાં લાંબા સમયથી રાહ જોવાઈ રહેલો 23મો હપ્તો જમા થઈ ગયો છે. સરકાર દ્વારા પશ્ચિમ બંગાળના હુગલી (તારકેશ્વર) ખાતેથી આ હપ્તાની રકમ સત્તાવાર રીતે જાહેર કરીને ખેડૂતોના ખાતામાં સીધી ટ્રાન
પીએમ કિસાન યોજનાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (અગાઉ ટ્વિટર) પર આપવામાં આવેલી માહિતી અનુસાર, યોજનાનો 23મો હપ્તો 20 જૂન, 2026 ના રોજ જાહેર કરવામાં આવશે.
સરકારે ખેડૂતોની લાંબા સમયની માંગણી સ્વીકારીને ટેકાના ભાવે (MSP) ખરીદાતા અનાજની પ્રતિ ખેડૂત ખરીદી મર્યાદામાં મોટો વધારો કર્યો છે.
Stay updated with our most recent posts
રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે જીરું, કાળા તલ અને કલોંજીમાં સૌથી ઊંચા ભાવ નોંધાયા. જ્યારે ઘઉં, બાજરી અને અન્ય અનાજના ભાવ સ્થિર રહ્યા.
ખેડૂતો અને વેપારીઓ માટે 24 જુલાઈ 2026ના રોજ વિવિધ માર્કેટ યાર્ડમાં નોંધાયેલા અનાજ, કઠોળ અને તેલીબિયાંના તાજા બજાર ભાવ નીચે મુજબ રહ્યા છે. અહીં તમામ કૃષિ ઉપજોના ભાવ રૂપિયા પ્રતિ 20 કિલોગ્રામ (મણ) ના આધારે આપવામાં આવ્યા છે.
મહુવા માર્કેટ યાર્ડમાં વિવિધ ખેત જણસીના ભાવોમાં સારી હલચલ જોવા મળી છે. ખાસ કરીને લાલ અને સફેદ ડુંગળી, કપાસ, જીરું, તલ અને ઘઉં જેવી મુખ્ય જણસીઓની આવક અને હરાજીના ભાવો મિશ્ર રહ્યા છે.
આજના બજાર ભાવ મુજબ જીરાના નીચા ભાવ 3,250 રૂપિયા અને ઊંચા ભાવ 4,850 રૂપિયા પ્રતિ 20 કિલો નોંધાયા હતા. છેલ્લા કેટલાક સમયથી નિકાસની માંગ અને મર્યાદિત આવકને કારણે જીરાના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે.
સરકાર હવે ખેડૂતો પાસેથી રૂપિયા 16.50 પ્રતિ કિલોગ્રામ (1,650 પ્રતિ ક્વિન્ટલ) ના ભાવે ડુંગળીની ખરીદી કરશે, જે અગાઉ 15.80 રૂપિયા હતી. 13 જૂન, 2026 થી અમલમાં આવેલો આ માત્ર 70 પૈસાનો વધારો ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે પૂરતો છે કે કેમ તે એક મોટો સવાલ છે.
ચોમાસા પહેલા નવી સિઝનની શરૂઆત ટાંણે પણ રાજકોટમાં મોટી માત્રામાં વિવિધ જણસીની આવક થઈ રહી છે. જો કે ભાવમાં કોઈ મોટા ઉતાર ચડાવ નથી પરંતુ ખેડૂતોને કપાસ અને તલમાં હાલ બજારમાં થોડો ચમકારો જોવા મળી રહ્યો છે.
Stay updated with our most recent posts
આ યોજના હેઠળ કપાસની આધુનિક ખેતી પદ્ધતિ અપનાવનાર ખેડૂતોને હેક્ટર દીઠ રૂપિયા ૧૪,૦૦૦ સુધીની ઈનપુટ સહાય આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષે આ મિશન માટે ૧૩૪.૮૦ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે
સરકારે ખેતરોમાંથી પસાર થતી હાઈ-વોલ્ટેજ વીજ લાઈનો અને પાવર ટાવર્સના વળતર દરમાં મોટો વધારો કરવાની જાહેરાત કરી છે. હવે ખેડૂતોને જૂની જંત્રીના બદલે જમીનના પ્રવર્તમાન બજાર ભાવ (Market Rate) ના બમણા દરે વળતર ચૂકવવામાં આવશે.
હિતેશભાઈએ ગુજરાતની સૌપ્રથમ પ્રમાણિત પબ્લિક વેરાયટી ‘સોના-100’ નું વાવેતર કરીને સફળતા મેળવી છે. આ વેરાયટી પોતાની અદભુત મિઠાસ માટે હાલ ખેડૂતો અને ગ્રાહકોમાં ભારે લોકપ્રિય થઈ રહી છે.
બજારમાં વાયર, સિમેન્ટના પોલ અને મજૂરીના ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આર્થિક મદદ વધારી દીધી છે. હવે સરકાર દ્વારા આ સહાય વધારીને પ્રતિ રનિંગ મીટર દીઠ 300 અથવા વાસ્તવિક ખર્ચના 50 ટકા ચૂકવવામાં આવશે.
કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા કરાયેલી સત્તાવાર જાહેરાત મુજબ, અગાઉ મળતી 25 હજારની સબસિડીની મર્યાદા વધારીને હવે પાત્રતા ધરાવતા ખેડૂતો માટે મહત્તમ 75 હજાર સુધી કરવામાં આવી છે.
Balkrushn
May 19, 2026
Stay updated with our most recent posts
હિતેશભાઈએ ગુજરાતની સૌપ્રથમ પ્રમાણિત પબ્લિક વેરાયટી ‘સોના-100’ નું વાવેતર કરીને સફળતા મેળવી છે. આ વેરાયટી પોતાની અદભુત મિઠાસ માટે હાલ ખેડૂતો અને ગ્રાહકોમાં ભારે લોકપ્રિય થઈ રહી છે.
Natural farming : રાસાયણિક ખેતી પરની નિર્ભરતા ઘટાડવા માટે 500 પ્રાકૃતિક ખેતી ગામો તૈયાર કરવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ પર્યાવરણની જાળવણી અને લાંબા ગાળે ખેતીના ખર્ચમાં ઘટાડો કરીને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવાનો છે.
Stay updated with our most recent posts
હિતેશભાઈએ ગુજરાતની સૌપ્રથમ પ્રમાણિત પબ્લિક વેરાયટી ‘સોના-100’ નું વાવેતર કરીને સફળતા મેળવી છે. આ વેરાયટી પોતાની અદભુત મિઠાસ માટે હાલ ખેડૂતો અને ગ્રાહકોમાં ભારે લોકપ્રિય થઈ રહી છે.
ફળપાકોમાં 'ફિલ્ડ કવર' ટેકનોલોજી અપનાવીને ખેડૂતો ગુણવત્તાયુક્ત અને વધુ ઉત્પાદન મેળવી શકે તે હેતુથી બાગાયત નિયામકની કચેરી દ્વારા વિશેષ સહાય કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.
તાલાલા ગીર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની મબલખ આવક શરૂ થઈ ગઈ છે. સત્તાવાર આંકડા મુજબ દરરોજ અંદાજે 10 હજારથી વધુ બોક્સ યાર્ડમાં આવી રહ્યા છે.
ખેડૂત દાડમનું વાવેતર કરે છે, ત્યારે તેને પહેલા વર્ષથી જ સહાય મળવાનું શરૂ થાય છે. રોપા અને ખાતરના ખર્ચ પેટે સરકાર દ્વારા પ્રતિ હેક્ટર ૨૦,૦૦૦ રૂપિયાની સહાય આપવામાં આવે છે.
સામાન્ય રીતે જે લીંબુ ૪૦ થી ૬૦ રૂપિયા પ્રતિ કિલો મળતા હતા, તેના ભાવ હાલ ૧૦૦ થી ૧૫૦ને પાર કરી ગયા છે.