પાત્ર ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતના 25 ટકા અથવા મહત્તમ 1 લાખ રૂપિયા, બેમાંથી જે ઓછું હોય તે રકમ સુધી સહાય મળવાપાત્ર છે. ટ્રેક્ટરની પાત્રતા અને અન્ય શરતો યોજના માર્ગદર્શિકા મુજબ લાગુ પડે છે.
Stay updated with our most recent posts
પાત્ર ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતના 25 ટકા અથવા મહત્તમ 1 લાખ રૂપિયા, બેમાંથી જે ઓછું હોય તે રકમ સુધી સહાય મળવાપાત્ર છે. ટ્રેક્ટરની પાત્રતા અને અન્ય શરતો યોજના માર્ગદર્શિકા મુજબ લાગુ પડે છે.
વનબંધુ ટ્રેક્ટર યોજના હેઠળ મંજૂર થયેલી સબસિડીની રકમનો ચેક આપવા માટે 9 હજારની લાંચ સ્વીકારતા ગ્રામ સેવકને ACBની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે.
સૌની લીન્ક-૧ (SAUNI Link 1) મારફતે મચ્છુ-૨ જળાશયમાંથી ૬૦૦ ક્યુસેક પાણી ઉપાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ પાઇપલાઇન નેટવર્ક દ્વારા પાણી ઉપાડીને દ્વારકા અને જામનગર જિલ્લાના જરૂરિયાતવાળા વિસ્તારો સુધી પહોંચાડવામાં આવશે.
ગુજરાત સરકાર ખેડૂતોને સિંચાઈની સુવિધા મજબૂત બનાવવા માટે Gujarat Borewell Subsidy 2026 અંતર્ગત બોરવેલ માટે આર્થિક સહાય આપે છે. આ યોજના i-Khedut પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી આધારિત છે અને પાત્ર ખેડૂતોને સરકારના નિયમો મુજબ સબસિડીનો લાભ મળે છે.
લીલા પડવાશ માટે ખાસ કરીને ઇક્કડ, શણ, ચોળી અને મગ જેવા કઠોળ વર્ગના પાકો ઉપયોગી માનવામાં આવે છે. પરંતુ સવાલ એ છે કે આમાંથી સૌથી સારો પાક કયો છે? ક્યારે વાવવો અને કેટલા દિવસ પછી જમીનમાં ભેળવવો?
રાજકોટ માર્કેટિંગ યાર્ડ (APMC Rajkot) ના આજના તાજા બજાર ભાવ દરરોજ અહીં અપડેટ કરવામાં આવે છે. જો તમે ખેડૂત કે વેપારી હોવ અને રાજકોટ યાર્ડના ૨૦ કિલો (૧ મણ) ના ભાવ જાણવા માંગતા હોવ, તો આ પેજ પર તમને રોજ કપાસ, મગફળી, જીરું, ઘઉં અને શાકભાજીના સાચા ભાવ મળી જશે.
Stay updated with our most recent posts
આ યોજના ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા ચલાવવામાં આવતી કુદરતી આપત્તિ અથવા ગંભીર બીમારીના કારણે પશુ મૃત્યુ સહાય યોજના તરીકે ઓળખાય છે.
આ યોજના હેઠળ પાડી અથવા વાછરડીની ૨૪ માસની (૨ વર્ષ) ઉંમર સુધી વૈજ્ઞાનિક ઢબે ઉછેર કરવા માટે પશુ આહાર માટે થતા કુલ ખર્ચના ૫૦% લેખે કુલ ₹૧૫,૦૦૦ પ્રતિ પાડી/વાછરડીની મર્યાદામાં સહાય આપવામાં આવે છે.
યોજના હેઠળ રાજ્યની 18 થી 50 વર્ષની વયની વિધવા બહેનોને પશુપાલન શરૂ કરવા માટે વિવિધ પ્રકારની નાણાકીય સહાય આપવામાં આવે છે. જો તમે પણ પશુપાલન વ્યવસાય (Animal Husbandry Business) શરૂ કરવા માંગતા હોવ તો આ યોજના તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે.
પશુઓના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં જો પશુનો વીમો લેવામાં આવ્યો હોય તો પશુપાલકને વીમાની રકમમાંથી નવા પશુની ખરીદી કરી શકાય છે. આથી પશુપાલન વ્યવસાય સતત ચાલુ રાખવામાં સહાય મળે છે.
રાજ્યના પ્રગતિશીલ પશુપાલકોને સન્માનિત કરવા માટે પશુપાલન વિભાગ દ્વારા દર વર્ષે આ એવોર્ડ આપવામાં આવે છે. આ યોજના માત્ર ઇનામ પૂરતી જ નથી, પરંતુ અન્ય પશુપાલકો માટે પ્રેરણારૂપ બનવાનો પણ એક સારો અવસર છે.
ભાવનગરની સર્વોત્તમ ડેરી (Sarvottam Dairy) દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો (Milk Purchase Rate Increase) કરવામાં આવ્યો છે. ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં કિલોફેટે રૂપિયા 20નો વધારો કરવામાં આવ્યો છે.
બાગાયત ખેતી સાથે જોડાયેલા વિવિધ સમાચારો અને યોજનાઓ માટે જોતા રહો છેલ્લી જાગીર.
હિતેશભાઈએ ગુજરાતની સૌપ્રથમ પ્રમાણિત પબ્લિક વેરાયટી ‘સોના-100’ નું વાવેતર કરીને સફળતા મેળવી છે. આ વેરાયટી પોતાની અદભુત મિઠાસ માટે હાલ ખેડૂતો અને ગ્રાહકોમાં ભારે લોકપ્રિય થઈ રહી છે.
ફળપાકોમાં 'ફિલ્ડ કવર' ટેકનોલોજી અપનાવીને ખેડૂતો ગુણવત્તાયુક્ત અને વધુ ઉત્પાદન મેળવી શકે તે હેતુથી બાગાયત નિયામકની કચેરી દ્વારા વિશેષ સહાય કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.
તાલાલા ગીર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની મબલખ આવક શરૂ થઈ ગઈ છે. સત્તાવાર આંકડા મુજબ દરરોજ અંદાજે 10 હજારથી વધુ બોક્સ યાર્ડમાં આવી રહ્યા છે.
ખેડૂત દાડમનું વાવેતર કરે છે, ત્યારે તેને પહેલા વર્ષથી જ સહાય મળવાનું શરૂ થાય છે. રોપા અને ખાતરના ખર્ચ પેટે સરકાર દ્વારા પ્રતિ હેક્ટર ૨૦,૦૦૦ રૂપિયાની સહાય આપવામાં આવે છે.
સામાન્ય રીતે જે લીંબુ ૪૦ થી ૬૦ રૂપિયા પ્રતિ કિલો મળતા હતા, તેના ભાવ હાલ ૧૦૦ થી ૧૫૦ને પાર કરી ગયા છે.
જમીન સુધારણા કેટેગરીમાં ખેડૂતો માટે જમીનની ફળદ્રુપતા વધારવાના ઉપાયો, માટી પરીક્ષણ, લીલો પડવાશ, જૈવિક કાર્બન, ક્ષારયુક્ત જમીનનું સંચાલન, સજીવ ખાતર, માટી આરોગ્ય કાર્ડ અને સરકારી જમીન સુધારણા યોજનાઓ વિશેની તમામ માહિતી સરળ ગુજરાતીમાં ઉપલબ્ધ છે.