સૌની લીન્ક-૧ (SAUNI Link 1) મારફતે મચ્છુ-૨ જળાશયમાંથી ૬૦૦ ક્યુસેક પાણી ઉપાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ પાઇપલાઇન નેટવર્ક દ્વારા પાણી ઉપાડીને દ્વારકા અને જામનગર જિલ્લાના જરૂરિયાતવાળા વિસ્તારો સુધી પહોંચાડવામાં આવશે.
Stay updated with our most recent posts
સૌની લીન્ક-૧ (SAUNI Link 1) મારફતે મચ્છુ-૨ જળાશયમાંથી ૬૦૦ ક્યુસેક પાણી ઉપાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ પાઇપલાઇન નેટવર્ક દ્વારા પાણી ઉપાડીને દ્વારકા અને જામનગર જિલ્લાના જરૂરિયાતવાળા વિસ્તારો સુધી પહોંચાડવામાં આવશે.
ગુજરાત સરકાર ખેડૂતોને સિંચાઈની સુવિધા મજબૂત બનાવવા માટે Gujarat Borewell Subsidy 2026 અંતર્ગત બોરવેલ માટે આર્થિક સહાય આપે છે. આ યોજના i-Khedut પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી આધારિત છે અને પાત્ર ખેડૂતોને સરકારના નિયમો મુજબ સબસિડીનો લાભ મળે છે.
લીલા પડવાશ માટે ખાસ કરીને ઇક્કડ, શણ, ચોળી અને મગ જેવા કઠોળ વર્ગના પાકો ઉપયોગી માનવામાં આવે છે. પરંતુ સવાલ એ છે કે આમાંથી સૌથી સારો પાક કયો છે? ક્યારે વાવવો અને કેટલા દિવસ પછી જમીનમાં ભેળવવો?
રાજકોટ માર્કેટિંગ યાર્ડ (APMC Rajkot) ના આજના તાજા બજાર ભાવ દરરોજ અહીં અપડેટ કરવામાં આવે છે. જો તમે ખેડૂત કે વેપારી હોવ અને રાજકોટ યાર્ડના ૨૦ કિલો (૧ મણ) ના ભાવ જાણવા માંગતા હોવ, તો આ પેજ પર તમને રોજ કપાસ, મગફળી, જીરું, ઘઉં અને શાકભાજીના સાચા ભાવ મળી જશે.
છેલ્લા 24 કલાક દરમિયાન ડેમની જળસપાટીમાં 21 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે. પાણીની સતત આવકને કારણે સરદાર સરોવર ડેમ હાલ તેની મહત્તમ જળસપાટી તરફ આગળ વધી રહ્યો છે.
રાજ્યના તમામ જિલ્લાઓમાં આવેલા ખેતીલાયક વિસ્તારોના સર્વે નંબરની પાક સંબંધિત માહિતી ડિજિટલ રીતે એકત્રિત કરવામાં આવશે. સત્તાવાર સર્વેયરો ખેતર પર રૂબરૂ જઈને વાવેતર કરાયેલા પાકની વિગતો મેળવશે અને જીઓ-ટેગ્ડ ફોટોગ્રાફ્સ એપ્લિકેશનમાં અપલોડ કરશે.
ખેતીવાડી સાથે જોડાયેલી યોજનાઓની સમયસર માહિતી માટે જોતા રહો છેલ્લી જાગીર. અહીં તમને ખેતી સાથે જોડાયેલી યોજનાઓના અપડેટ મળતા રહેશે.
ગુજરાત સરકાર ખેડૂતોને સિંચાઈની સુવિધા મજબૂત બનાવવા માટે Gujarat Borewell Subsidy 2026 અંતર્ગત બોરવેલ માટે આર્થિક સહાય આપે છે. આ યોજના i-Khedut પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી આધારિત છે અને પાત્ર ખેડૂતોને સરકારના નિયમો મુજબ સબસિડીનો લાભ મળે છે.
HRT-5 યોજના હેઠળ ગ્રામ્ય અને શહેરી મહિલાઓને ફળ-શાકભાજીના પરિરક્ષણની 2 અને 5 દિવસીય તાલીમ સાથે સ્ટાઈપેન્ડ મળે છે. તેમજ કિચન ગાર્ડન અને અર્બન હોર્ટીકલ્ચર માટે પણ તાલીમ આપવામાં આવે છે.
ગોબરધન યોજના હેઠળ પશુના છાણમાંથી બાયોગેસ અને સેન્દ્રિય ખાતર બનાવવામાં આવે છે. ખેડૂતોને ₹25,000 સહાય સાથે સ્વચ્છ ઊર્જા, LPG બચત અને ખેતીમાં ખાતરનો લાભ મળે છે.
કેન્દ્રીય કેબિનેટના નિર્ણય બાદ PM કિસાન યોજના હવે આગામી પાંચ વર્ષ સુધી યથાવત્ ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન યોજના માટે અંદાજે ₹3,15,614 કરોડ ફાળવવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે.
ગુજરાતના ગ્રામિણ વિસ્તારોમાં કાર્યરત સ્વ-સહાય જૂથો (સખી મંડળો)ના ઉત્પાદનોને ઓનલાઈન બજાર ઉપલબ્ધ કરાવવા માટે ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ (GLPC) દ્વારા 'માર્કેટિંગ સપોર્ટ યોજના' અમલમાં મૂકવામાં આવી છે.
આ યોજના હેઠળ કપાસની આધુનિક ખેતી પદ્ધતિ અપનાવનાર ખેડૂતોને હેક્ટર દીઠ રૂપિયા ૧૪,૦૦૦ સુધીની ઈનપુટ સહાય આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષે આ મિશન માટે ૧૩૪.૮૦ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે
છેલ્લી જાગીર યુટ્યુબ ચેનલના વીડિયો સમાચાર જોવા માટે જોતા રહો છેલ્લી જાગીર.
ગુજરાતના ગ્રામિણ વિસ્તારોમાં કાર્યરત સ્વ-સહાય જૂથો (સખી મંડળો)ના ઉત્પાદનોને ઓનલાઈન બજાર ઉપલબ્ધ કરાવવા માટે ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ (GLPC) દ્વારા 'માર્કેટિંગ સપોર્ટ યોજના' અમલમાં મૂકવામાં આવી છે.
આ યોજના હેઠળ કપાસની આધુનિક ખેતી પદ્ધતિ અપનાવનાર ખેડૂતોને હેક્ટર દીઠ રૂપિયા ૧૪,૦૦૦ સુધીની ઈનપુટ સહાય આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષે આ મિશન માટે ૧૩૪.૮૦ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે
સરકારે ખેતરોમાંથી પસાર થતી હાઈ-વોલ્ટેજ વીજ લાઈનો અને પાવર ટાવર્સના વળતર દરમાં મોટો વધારો કરવાની જાહેરાત કરી છે. હવે ખેડૂતોને જૂની જંત્રીના બદલે જમીનના પ્રવર્તમાન બજાર ભાવ (Market Rate) ના બમણા દરે વળતર ચૂકવવામાં આવશે.
હિતેશભાઈએ ગુજરાતની સૌપ્રથમ પ્રમાણિત પબ્લિક વેરાયટી ‘સોના-100’ નું વાવેતર કરીને સફળતા મેળવી છે. આ વેરાયટી પોતાની અદભુત મિઠાસ માટે હાલ ખેડૂતો અને ગ્રાહકોમાં ભારે લોકપ્રિય થઈ રહી છે.
બજારમાં વાયર, સિમેન્ટના પોલ અને મજૂરીના ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આર્થિક મદદ વધારી દીધી છે. હવે સરકાર દ્વારા આ સહાય વધારીને પ્રતિ રનિંગ મીટર દીઠ 300 અથવા વાસ્તવિક ખર્ચના 50 ટકા ચૂકવવામાં આવશે.
કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા કરાયેલી સત્તાવાર જાહેરાત મુજબ, અગાઉ મળતી 25 હજારની સબસિડીની મર્યાદા વધારીને હવે પાત્રતા ધરાવતા ખેડૂતો માટે મહત્તમ 75 હજાર સુધી કરવામાં આવી છે.
Balkrushn
May 19, 2026
Stay updated with our most recent posts
આ યોજના ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા ચલાવવામાં આવતી કુદરતી આપત્તિ અથવા ગંભીર બીમારીના કારણે પશુ મૃત્યુ સહાય યોજના તરીકે ઓળખાય છે.
આ યોજના હેઠળ પાડી અથવા વાછરડીની ૨૪ માસની (૨ વર્ષ) ઉંમર સુધી વૈજ્ઞાનિક ઢબે ઉછેર કરવા માટે પશુ આહાર માટે થતા કુલ ખર્ચના ૫૦% લેખે કુલ ₹૧૫,૦૦૦ પ્રતિ પાડી/વાછરડીની મર્યાદામાં સહાય આપવામાં આવે છે.
યોજના હેઠળ રાજ્યની 18 થી 50 વર્ષની વયની વિધવા બહેનોને પશુપાલન શરૂ કરવા માટે વિવિધ પ્રકારની નાણાકીય સહાય આપવામાં આવે છે. જો તમે પણ પશુપાલન વ્યવસાય (Animal Husbandry Business) શરૂ કરવા માંગતા હોવ તો આ યોજના તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે.
પશુઓના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં જો પશુનો વીમો લેવામાં આવ્યો હોય તો પશુપાલકને વીમાની રકમમાંથી નવા પશુની ખરીદી કરી શકાય છે. આથી પશુપાલન વ્યવસાય સતત ચાલુ રાખવામાં સહાય મળે છે.
રાજ્યના પ્રગતિશીલ પશુપાલકોને સન્માનિત કરવા માટે પશુપાલન વિભાગ દ્વારા દર વર્ષે આ એવોર્ડ આપવામાં આવે છે. આ યોજના માત્ર ઇનામ પૂરતી જ નથી, પરંતુ અન્ય પશુપાલકો માટે પ્રેરણારૂપ બનવાનો પણ એક સારો અવસર છે.
ભાવનગરની સર્વોત્તમ ડેરી (Sarvottam Dairy) દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો (Milk Purchase Rate Increase) કરવામાં આવ્યો છે. ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં કિલોફેટે રૂપિયા 20નો વધારો કરવામાં આવ્યો છે.