ગુજરાતમાં ૧ ઓગસ્ટ સુધીમાં મોસમનો સરેરાશ ૬૪.૭૬ ટકા વરસાદ પૂર્ણ થયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ અને કચ્છમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.
Stay updated with our most recent posts
ગુજરાત માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ. અહીં જીરું, વરિયાળી, સરસવ, રાયડો, તલ, મેથી, સુવા અને અજમાના ન્યૂનતમ તથા મહત્તમ ભાવની વિગતવાર માહિતી આપેલ છે.
ગુજરાતમાં ૧ ઓગસ્ટ સુધીમાં મોસમનો સરેરાશ ૬૪.૭૬ ટકા વરસાદ પૂર્ણ થયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ અને કચ્છમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.
કેન્દ્રીય કેબિનેટના નિર્ણય બાદ PM કિસાન યોજના હવે આગામી પાંચ વર્ષ સુધી યથાવત્ ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન યોજના માટે અંદાજે ₹3,15,614 કરોડ ફાળવવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે.
ગુજરાતના ગ્રામિણ વિસ્તારોમાં કાર્યરત સ્વ-સહાય જૂથો (સખી મંડળો)ના ઉત્પાદનોને ઓનલાઈન બજાર ઉપલબ્ધ કરાવવા માટે ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ (GLPC) દ્વારા 'માર્કેટિંગ સપોર્ટ યોજના' અમલમાં મૂકવામાં આવી છે.
ગુજરાતમાં ચોમાસું ૨૦૨૬ દરમિયાન અત્યાર સુધીમાં સરેરાશ 472.85 મીમી એટલે કે કુલ વાર્ષિક વરસાદના 52.03% જેટલો વરસાદ નોંધાયો છે. GSDMA Rain Report Gujarati મુજબ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 1,177.98 મીમી વરસાદ પડ્યો છે.
રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે જીરું, કાળા તલ અને કલોંજીમાં સૌથી ઊંચા ભાવ નોંધાયા. જ્યારે ઘઉં, બાજરી અને અન્ય અનાજના ભાવ સ્થિર રહ્યા.
Stay updated with our most recent posts
આ યોજના ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા ચલાવવામાં આવતી કુદરતી આપત્તિ અથવા ગંભીર બીમારીના કારણે પશુ મૃત્યુ સહાય યોજના તરીકે ઓળખાય છે.
આ યોજના હેઠળ પાડી અથવા વાછરડીની ૨૪ માસની (૨ વર્ષ) ઉંમર સુધી વૈજ્ઞાનિક ઢબે ઉછેર કરવા માટે પશુ આહાર માટે થતા કુલ ખર્ચના ૫૦% લેખે કુલ ₹૧૫,૦૦૦ પ્રતિ પાડી/વાછરડીની મર્યાદામાં સહાય આપવામાં આવે છે.
યોજના હેઠળ રાજ્યની 18 થી 50 વર્ષની વયની વિધવા બહેનોને પશુપાલન શરૂ કરવા માટે વિવિધ પ્રકારની નાણાકીય સહાય આપવામાં આવે છે. જો તમે પણ પશુપાલન વ્યવસાય (Animal Husbandry Business) શરૂ કરવા માંગતા હોવ તો આ યોજના તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે.
પશુઓના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં જો પશુનો વીમો લેવામાં આવ્યો હોય તો પશુપાલકને વીમાની રકમમાંથી નવા પશુની ખરીદી કરી શકાય છે. આથી પશુપાલન વ્યવસાય સતત ચાલુ રાખવામાં સહાય મળે છે.
રાજ્યના પ્રગતિશીલ પશુપાલકોને સન્માનિત કરવા માટે પશુપાલન વિભાગ દ્વારા દર વર્ષે આ એવોર્ડ આપવામાં આવે છે. આ યોજના માત્ર ઇનામ પૂરતી જ નથી, પરંતુ અન્ય પશુપાલકો માટે પ્રેરણારૂપ બનવાનો પણ એક સારો અવસર છે.
ભાવનગરની સર્વોત્તમ ડેરી (Sarvottam Dairy) દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો (Milk Purchase Rate Increase) કરવામાં આવ્યો છે. ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં કિલોફેટે રૂપિયા 20નો વધારો કરવામાં આવ્યો છે.
બાગાયત ખેતી સાથે જોડાયેલા વિવિધ સમાચારો અને યોજનાઓ માટે જોતા રહો છેલ્લી જાગીર.
હિતેશભાઈએ ગુજરાતની સૌપ્રથમ પ્રમાણિત પબ્લિક વેરાયટી ‘સોના-100’ નું વાવેતર કરીને સફળતા મેળવી છે. આ વેરાયટી પોતાની અદભુત મિઠાસ માટે હાલ ખેડૂતો અને ગ્રાહકોમાં ભારે લોકપ્રિય થઈ રહી છે.
ફળપાકોમાં 'ફિલ્ડ કવર' ટેકનોલોજી અપનાવીને ખેડૂતો ગુણવત્તાયુક્ત અને વધુ ઉત્પાદન મેળવી શકે તે હેતુથી બાગાયત નિયામકની કચેરી દ્વારા વિશેષ સહાય કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.
તાલાલા ગીર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની મબલખ આવક શરૂ થઈ ગઈ છે. સત્તાવાર આંકડા મુજબ દરરોજ અંદાજે 10 હજારથી વધુ બોક્સ યાર્ડમાં આવી રહ્યા છે.
ખેડૂત દાડમનું વાવેતર કરે છે, ત્યારે તેને પહેલા વર્ષથી જ સહાય મળવાનું શરૂ થાય છે. રોપા અને ખાતરના ખર્ચ પેટે સરકાર દ્વારા પ્રતિ હેક્ટર ૨૦,૦૦૦ રૂપિયાની સહાય આપવામાં આવે છે.
સામાન્ય રીતે જે લીંબુ ૪૦ થી ૬૦ રૂપિયા પ્રતિ કિલો મળતા હતા, તેના ભાવ હાલ ૧૦૦ થી ૧૫૦ને પાર કરી ગયા છે.
Stay updated with our most recent posts
હિતેશભાઈએ ગુજરાતની સૌપ્રથમ પ્રમાણિત પબ્લિક વેરાયટી ‘સોના-100’ નું વાવેતર કરીને સફળતા મેળવી છે. આ વેરાયટી પોતાની અદભુત મિઠાસ માટે હાલ ખેડૂતો અને ગ્રાહકોમાં ભારે લોકપ્રિય થઈ રહી છે.
Natural farming : રાસાયણિક ખેતી પરની નિર્ભરતા ઘટાડવા માટે 500 પ્રાકૃતિક ખેતી ગામો તૈયાર કરવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ પર્યાવરણની જાળવણી અને લાંબા ગાળે ખેતીના ખર્ચમાં ઘટાડો કરીને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવાનો છે.