લીલા પડવાશ માટે ખાસ કરીને ઇક્કડ, શણ, ચોળી અને મગ જેવા કઠોળ વર્ગના પાકો ઉપયોગી માનવામાં આવે છે. પરંતુ સવાલ એ છે કે આમાંથી સૌથી સારો પાક કયો છે? ક્યારે વાવવો અને કેટલા દિવસ પછી જમીનમાં ભેળવવો?
Stay updated with our most recent posts
લીલા પડવાશ માટે ખાસ કરીને ઇક્કડ, શણ, ચોળી અને મગ જેવા કઠોળ વર્ગના પાકો ઉપયોગી માનવામાં આવે છે. પરંતુ સવાલ એ છે કે આમાંથી સૌથી સારો પાક કયો છે? ક્યારે વાવવો અને કેટલા દિવસ પછી જમીનમાં ભેળવવો?
રાજકોટ માર્કેટિંગ યાર્ડ (APMC Rajkot) ના આજના તાજા બજાર ભાવ દરરોજ અહીં અપડેટ કરવામાં આવે છે. જો તમે ખેડૂત કે વેપારી હોવ અને રાજકોટ યાર્ડના ૨૦ કિલો (૧ મણ) ના ભાવ જાણવા માંગતા હોવ, તો આ પેજ પર તમને રોજ કપાસ, મગફળી, જીરું, ઘઉં અને શાકભાજીના સાચા ભાવ મળી જશે.
છેલ્લા 24 કલાક દરમિયાન ડેમની જળસપાટીમાં 21 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે. પાણીની સતત આવકને કારણે સરદાર સરોવર ડેમ હાલ તેની મહત્તમ જળસપાટી તરફ આગળ વધી રહ્યો છે.
રાજ્યના તમામ જિલ્લાઓમાં આવેલા ખેતીલાયક વિસ્તારોના સર્વે નંબરની પાક સંબંધિત માહિતી ડિજિટલ રીતે એકત્રિત કરવામાં આવશે. સત્તાવાર સર્વેયરો ખેતર પર રૂબરૂ જઈને વાવેતર કરાયેલા પાકની વિગતો મેળવશે અને જીઓ-ટેગ્ડ ફોટોગ્રાફ્સ એપ્લિકેશનમાં અપલોડ કરશે.
આ કેન્દ્રોમાં એક સાથે 100 ખેડૂતોને રહેવા અને પ્રાકૃતિક ખેતીની પ્રેક્ટિકલ તાલીમ આપવાની આધુનિક વ્યવસ્થા ઉભી કરાશે. જેઓ રાસાયણિક ખેતી છોડીને નવી પદ્ધતિ અપનાવવા માંગે છે, તે તમામ ખેડૂતો માટે અહીં માર્ગદર્શન કેન્દ્રો કાર્યરત રહેશે.
ગુજરાતમાં ચાલુ ખરીફ સિઝનમાં ૭૨.૪૭ લાખ હેક્ટરમાં ૮૫% વાવેતર પૂર્ણ થયુ છે. કપાસ અને મગફળી સૌથી વધુ વવાતા પાક બન્યા છે. સોયાબીન અને અડદનું વાવેતર પણ ૧૦૦% ને વટાવી ગયું છે.
છેલ્લી જાગીર પર તમને ખેતી સાથે જોડાયેલા સમાચારો સરળ ભાષામાં મળતા રહેશે. અહીં કોઈ સમાચારની ભાષા નહીં પરંતુ એક ગામડાનો અભણ ખેડૂત સમજી શકે તે રીતે સમાચારો પ્રકાશિત કરાય છે.
લીલા પડવાશ માટે ખાસ કરીને ઇક્કડ, શણ, ચોળી અને મગ જેવા કઠોળ વર્ગના પાકો ઉપયોગી માનવામાં આવે છે. પરંતુ સવાલ એ છે કે આમાંથી સૌથી સારો પાક કયો છે? ક્યારે વાવવો અને કેટલા દિવસ પછી જમીનમાં ભેળવવો?
છેલ્લા 24 કલાક દરમિયાન ડેમની જળસપાટીમાં 21 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે. પાણીની સતત આવકને કારણે સરદાર સરોવર ડેમ હાલ તેની મહત્તમ જળસપાટી તરફ આગળ વધી રહ્યો છે.
રાજ્યના તમામ જિલ્લાઓમાં આવેલા ખેતીલાયક વિસ્તારોના સર્વે નંબરની પાક સંબંધિત માહિતી ડિજિટલ રીતે એકત્રિત કરવામાં આવશે. સત્તાવાર સર્વેયરો ખેતર પર રૂબરૂ જઈને વાવેતર કરાયેલા પાકની વિગતો મેળવશે અને જીઓ-ટેગ્ડ ફોટોગ્રાફ્સ એપ્લિકેશનમાં અપલોડ કરશે.
આ કેન્દ્રોમાં એક સાથે 100 ખેડૂતોને રહેવા અને પ્રાકૃતિક ખેતીની પ્રેક્ટિકલ તાલીમ આપવાની આધુનિક વ્યવસ્થા ઉભી કરાશે. જેઓ રાસાયણિક ખેતી છોડીને નવી પદ્ધતિ અપનાવવા માંગે છે, તે તમામ ખેડૂતો માટે અહીં માર્ગદર્શન કેન્દ્રો કાર્યરત રહેશે.
ગુજરાતમાં ચાલુ ખરીફ સિઝનમાં ૭૨.૪૭ લાખ હેક્ટરમાં ૮૫% વાવેતર પૂર્ણ થયુ છે. કપાસ અને મગફળી સૌથી વધુ વવાતા પાક બન્યા છે. સોયાબીન અને અડદનું વાવેતર પણ ૧૦૦% ને વટાવી ગયું છે.
HRT-5 યોજના હેઠળ ગ્રામ્ય અને શહેરી મહિલાઓને ફળ-શાકભાજીના પરિરક્ષણની 2 અને 5 દિવસીય તાલીમ સાથે સ્ટાઈપેન્ડ મળે છે. તેમજ કિચન ગાર્ડન અને અર્બન હોર્ટીકલ્ચર માટે પણ તાલીમ આપવામાં આવે છે.
Stay updated with our most recent posts
રાજકોટ માર્કેટિંગ યાર્ડ (APMC Rajkot) ના આજના તાજા બજાર ભાવ દરરોજ અહીં અપડેટ કરવામાં આવે છે. જો તમે ખેડૂત કે વેપારી હોવ અને રાજકોટ યાર્ડના ૨૦ કિલો (૧ મણ) ના ભાવ જાણવા માંગતા હોવ, તો આ પેજ પર તમને રોજ કપાસ, મગફળી, જીરું, ઘઉં અને શાકભાજીના સાચા ભાવ મળી જશે.
ગુજરાત માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ. અહીં જીરું, વરિયાળી, સરસવ, રાયડો, તલ, મેથી, સુવા અને અજમાના ન્યૂનતમ તથા મહત્તમ ભાવની વિગતવાર માહિતી આપેલ છે.
રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે જીરું, કાળા તલ અને કલોંજીમાં સૌથી ઊંચા ભાવ નોંધાયા. જ્યારે ઘઉં, બાજરી અને અન્ય અનાજના ભાવ સ્થિર રહ્યા.
ખેડૂતો અને વેપારીઓ માટે 24 જુલાઈ 2026ના રોજ વિવિધ માર્કેટ યાર્ડમાં નોંધાયેલા અનાજ, કઠોળ અને તેલીબિયાંના તાજા બજાર ભાવ નીચે મુજબ રહ્યા છે. અહીં તમામ કૃષિ ઉપજોના ભાવ રૂપિયા પ્રતિ 20 કિલોગ્રામ (મણ) ના આધારે આપવામાં આવ્યા છે.
મહુવા માર્કેટ યાર્ડમાં વિવિધ ખેત જણસીના ભાવોમાં સારી હલચલ જોવા મળી છે. ખાસ કરીને લાલ અને સફેદ ડુંગળી, કપાસ, જીરું, તલ અને ઘઉં જેવી મુખ્ય જણસીઓની આવક અને હરાજીના ભાવો મિશ્ર રહ્યા છે.
આજના બજાર ભાવ મુજબ જીરાના નીચા ભાવ 3,250 રૂપિયા અને ઊંચા ભાવ 4,850 રૂપિયા પ્રતિ 20 કિલો નોંધાયા હતા. છેલ્લા કેટલાક સમયથી નિકાસની માંગ અને મર્યાદિત આવકને કારણે જીરાના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે.
બાગાયત ખેતી સાથે જોડાયેલા વિવિધ સમાચારો અને યોજનાઓ માટે જોતા રહો છેલ્લી જાગીર.
હિતેશભાઈએ ગુજરાતની સૌપ્રથમ પ્રમાણિત પબ્લિક વેરાયટી ‘સોના-100’ નું વાવેતર કરીને સફળતા મેળવી છે. આ વેરાયટી પોતાની અદભુત મિઠાસ માટે હાલ ખેડૂતો અને ગ્રાહકોમાં ભારે લોકપ્રિય થઈ રહી છે.
ફળપાકોમાં 'ફિલ્ડ કવર' ટેકનોલોજી અપનાવીને ખેડૂતો ગુણવત્તાયુક્ત અને વધુ ઉત્પાદન મેળવી શકે તે હેતુથી બાગાયત નિયામકની કચેરી દ્વારા વિશેષ સહાય કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.
તાલાલા ગીર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની મબલખ આવક શરૂ થઈ ગઈ છે. સત્તાવાર આંકડા મુજબ દરરોજ અંદાજે 10 હજારથી વધુ બોક્સ યાર્ડમાં આવી રહ્યા છે.
ખેડૂત દાડમનું વાવેતર કરે છે, ત્યારે તેને પહેલા વર્ષથી જ સહાય મળવાનું શરૂ થાય છે. રોપા અને ખાતરના ખર્ચ પેટે સરકાર દ્વારા પ્રતિ હેક્ટર ૨૦,૦૦૦ રૂપિયાની સહાય આપવામાં આવે છે.
સામાન્ય રીતે જે લીંબુ ૪૦ થી ૬૦ રૂપિયા પ્રતિ કિલો મળતા હતા, તેના ભાવ હાલ ૧૦૦ થી ૧૫૦ને પાર કરી ગયા છે.