સૌની લીન્ક-૧ (SAUNI Link 1) મારફતે મચ્છુ-૨ જળાશયમાંથી ૬૦૦ ક્યુસેક પાણી ઉપાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ પાઇપલાઇન નેટવર્ક દ્વારા પાણી ઉપાડીને દ્વારકા અને જામનગર જિલ્લાના જરૂરિયાતવાળા વિસ્તારો સુધી પહોંચાડવામાં આવશે.
Stay updated with our most recent posts
સૌની લીન્ક-૧ (SAUNI Link 1) મારફતે મચ્છુ-૨ જળાશયમાંથી ૬૦૦ ક્યુસેક પાણી ઉપાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ પાઇપલાઇન નેટવર્ક દ્વારા પાણી ઉપાડીને દ્વારકા અને જામનગર જિલ્લાના જરૂરિયાતવાળા વિસ્તારો સુધી પહોંચાડવામાં આવશે.
ગુજરાત સરકાર ખેડૂતોને સિંચાઈની સુવિધા મજબૂત બનાવવા માટે Gujarat Borewell Subsidy 2026 અંતર્ગત બોરવેલ માટે આર્થિક સહાય આપે છે. આ યોજના i-Khedut પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી આધારિત છે અને પાત્ર ખેડૂતોને સરકારના નિયમો મુજબ સબસિડીનો લાભ મળે છે.
લીલા પડવાશ માટે ખાસ કરીને ઇક્કડ, શણ, ચોળી અને મગ જેવા કઠોળ વર્ગના પાકો ઉપયોગી માનવામાં આવે છે. પરંતુ સવાલ એ છે કે આમાંથી સૌથી સારો પાક કયો છે? ક્યારે વાવવો અને કેટલા દિવસ પછી જમીનમાં ભેળવવો?
રાજકોટ માર્કેટિંગ યાર્ડ (APMC Rajkot) ના આજના તાજા બજાર ભાવ દરરોજ અહીં અપડેટ કરવામાં આવે છે. જો તમે ખેડૂત કે વેપારી હોવ અને રાજકોટ યાર્ડના ૨૦ કિલો (૧ મણ) ના ભાવ જાણવા માંગતા હોવ, તો આ પેજ પર તમને રોજ કપાસ, મગફળી, જીરું, ઘઉં અને શાકભાજીના સાચા ભાવ મળી જશે.
છેલ્લા 24 કલાક દરમિયાન ડેમની જળસપાટીમાં 21 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે. પાણીની સતત આવકને કારણે સરદાર સરોવર ડેમ હાલ તેની મહત્તમ જળસપાટી તરફ આગળ વધી રહ્યો છે.
રાજ્યના તમામ જિલ્લાઓમાં આવેલા ખેતીલાયક વિસ્તારોના સર્વે નંબરની પાક સંબંધિત માહિતી ડિજિટલ રીતે એકત્રિત કરવામાં આવશે. સત્તાવાર સર્વેયરો ખેતર પર રૂબરૂ જઈને વાવેતર કરાયેલા પાકની વિગતો મેળવશે અને જીઓ-ટેગ્ડ ફોટોગ્રાફ્સ એપ્લિકેશનમાં અપલોડ કરશે.
She was looking at the other arm curled round her once more, while the Mock Turtle went on. 'Or would you like to go after that into a graceful zigzag, and was beating her violently with its tongue.
છેલ્લી જાગીર પર તમને ખેતી સાથે જોડાયેલા સમાચારો સરળ ભાષામાં મળતા રહેશે. અહીં કોઈ સમાચારની ભાષા નહીં પરંતુ એક ગામડાનો અભણ ખેડૂત સમજી શકે તે રીતે સમાચારો પ્રકાશિત કરાય છે.
સૌની લીન્ક-૧ (SAUNI Link 1) મારફતે મચ્છુ-૨ જળાશયમાંથી ૬૦૦ ક્યુસેક પાણી ઉપાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ પાઇપલાઇન નેટવર્ક દ્વારા પાણી ઉપાડીને દ્વારકા અને જામનગર જિલ્લાના જરૂરિયાતવાળા વિસ્તારો સુધી પહોંચાડવામાં આવશે.
લીલા પડવાશ માટે ખાસ કરીને ઇક્કડ, શણ, ચોળી અને મગ જેવા કઠોળ વર્ગના પાકો ઉપયોગી માનવામાં આવે છે. પરંતુ સવાલ એ છે કે આમાંથી સૌથી સારો પાક કયો છે? ક્યારે વાવવો અને કેટલા દિવસ પછી જમીનમાં ભેળવવો?
છેલ્લા 24 કલાક દરમિયાન ડેમની જળસપાટીમાં 21 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે. પાણીની સતત આવકને કારણે સરદાર સરોવર ડેમ હાલ તેની મહત્તમ જળસપાટી તરફ આગળ વધી રહ્યો છે.
રાજ્યના તમામ જિલ્લાઓમાં આવેલા ખેતીલાયક વિસ્તારોના સર્વે નંબરની પાક સંબંધિત માહિતી ડિજિટલ રીતે એકત્રિત કરવામાં આવશે. સત્તાવાર સર્વેયરો ખેતર પર રૂબરૂ જઈને વાવેતર કરાયેલા પાકની વિગતો મેળવશે અને જીઓ-ટેગ્ડ ફોટોગ્રાફ્સ એપ્લિકેશનમાં અપલોડ કરશે.
આ કેન્દ્રોમાં એક સાથે 100 ખેડૂતોને રહેવા અને પ્રાકૃતિક ખેતીની પ્રેક્ટિકલ તાલીમ આપવાની આધુનિક વ્યવસ્થા ઉભી કરાશે. જેઓ રાસાયણિક ખેતી છોડીને નવી પદ્ધતિ અપનાવવા માંગે છે, તે તમામ ખેડૂતો માટે અહીં માર્ગદર્શન કેન્દ્રો કાર્યરત રહેશે.
ગુજરાતમાં ચાલુ ખરીફ સિઝનમાં ૭૨.૪૭ લાખ હેક્ટરમાં ૮૫% વાવેતર પૂર્ણ થયુ છે. કપાસ અને મગફળી સૌથી વધુ વવાતા પાક બન્યા છે. સોયાબીન અને અડદનું વાવેતર પણ ૧૦૦% ને વટાવી ગયું છે.
Stay updated with our most recent posts